1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

સંભલ હિંસા મામલે સીએમ યોગીને સોંપાયો રિપોર્ટ, અહેવાલમાં કરાયાં ચોંકાવનારા ખુલાસા

લખનૌઃ નવેમ્બર 2024માં ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલા રમખાણો પછી રચાયેલી ન્યાયિક સમિતિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. આ અહેવાલમાં સંભલની વસ્તી અને વસ્તી વિષયક બાબતો અંગે ઘણા ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. 450 પાનાના આ અહેવાલમાં શાહી જામા મસ્જિદ વિરુદ્ધ હરિહર મંદિર વિશે પણ માહિતી આપવામાં આવી છે. સંભલ સમિતિના અહેવાલમાં વસ્તી […]

રશિયન તેલની ખરીદી બંધ કરે તો ભારતને ટેરિફમાં રાહત આપવાનો અમેરિકાએ કર્યો ઉલ્લેખ

નવી દિલ્હીઃ વોશિંગટનઃ એક તરફ અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ વોર ચાલી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પ્રશાસન સતત ભારત સામે નિવેદનબાજી કરી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે ભારત રશિયાથી કાચું તેલ ખરીદી રહ્યું છે, જેના કારણે યુક્રેન યુદ્ધમાં રશિયાને સીધી મદદ મળી રહી છે. અમેરિકા દ્વારા ભારત […]

જન ધન યોજના: 11 વર્ષમાં અધધ 56 કરોડ ખાતા ખૂલ્યાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારએ જણાવ્યું કે, ગયા 11 વર્ષોમાં મુખ્ય આર્થિક સમાવેશ યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ 56 કરોડથી વધુ બેંક ખાતા ખોલાયા છે, જેમાં કુલ જમા રકમ 2.68 લાખ કરોડ રૂપિયા છે. PMJDYના 67 ટકા કરતા વધુ ખાતા ગ્રામીણ અથવા અર્ધ-શહેરી વિસ્તારોમાં છે અને 56 ટકા જન ધન ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા […]

લો હવે પોલીસ કર્મચારીઓ જ બન્યાં સાયબર હેકર્સનો શિકાર, ડિજીટલ લગ્નની કંકોત્રીમાં બતાવી ફસાવ્યાં

ઉત્તરપ્રદેશની હાઈ-ટેક પોલીસ પોતે જ સાયબર હેકર્સનો શિકાર બની ગઈ છે. અમેઠી જિલ્લામાં ત્રણ પોલીસકર્મીઓના મોબાઇલ ફોન હેક કરીને તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવાયા હોવાનો ખુલાસો થયો છે. જામો અને જગદીશપુર પોલીસ સ્ટેશનમાં કાર્યરત એક પોલીસ પ્રભારી અને બે હવાલદારના વોટ્સએપ પર હેકર્સે ડિજિટલ લગ્નની કંકોત્રી (ઇન્વિટેશન) મોકલી. આ મેસેજ સાથે આવેલા APK ફાઈલને […]

જમ્મુ-કાશ્મીરઃ બાંદીપોરામાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ સેનાએ ગુરુવારે નિષ્ફળ બનાવી દીધો, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું કે ગુરેઝ સેક્ટરના નવશેરા નાર્દ પાસે ઘુસણખોરીના પ્રયાસ દરમિયાન બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે અને વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. 25 ઓગસ્ટે સંયુક્ત દળોએ બારામુલાના ઉરી […]

નરેન્દ્ર મોદી શનિવારે ચીનની મુલાકાતે અને શી જિનપિંગ સાથે મુલાકાત કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન તિયાનજિન ખાતે યોજાનાર શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભાગ લેવા ચીનની મુલાકાત લેશે. આ દરમિયાન તેમની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થશે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ભારત અને ચીને 1 એપ્રિલ 1950ના રોજ રાજનૈતિક […]

વડાપ્રધાન મોદી આજથી જાપાનના પ્રવાસે, ભારત-જાપાન શિખર સંમેલનમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી જાપાનની યાત્રા પર જશે અને 15માં ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ મોદીજીની જાપાનની આઠમી મુલાકાત હશે. ત્યારબાદ તેઓ 31 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચીનના તિયાનજિન શહેરમાં યોજાનાર શાંઘાઈ સહયોગ પરિષદ (SCO)ના રાષ્ટ્રપ્રમુખોના 25માં શિખર સંમેલનમાં પણ હાજરી આપશે. મોદીજી 29 અને 30 ઑગસ્ટે જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા […]

મુંબઈથી કોંકણની મુસાફરી હવે સરળ બનશે: 1 સપ્ટેમ્બરથી રો-રો ફેરી સેવા શરુ થશે

મુંબઈ : કોંકણ જવા માટે હવે લાંબી અને થકવી નાખતી રોડ મુસાફરી કરવાની જરૂર નહીં રહે. 1 સપ્ટેમ્બરથી મુંબઈથી કોંકણ સુધી રો-રો ફેરી સેવા શરૂ થવા જઈ રહી છે. આ સેવા મુંબઈને રત્નાગિરીના જયગઢ સાથે માત્ર 3-4 કલાકમાં** અને સિંધુદુર્ગના વિજયદુર્ગ સાથે 5-6 કલાકમાં જોડશે. આ સેવા શરૂ થતાં કોંકણ રેલવે અને મુંબઈ-ગોવા હાઇવે બાદ […]

સંરક્ષણ મંત્રાલયે નિવૃત્ત સૈનિકોની કલ્યાણ સેવાઓ વધારવા માટે QCI સાથે MoU પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હીઃ “સેવામાં ગુણવત્તા – ભૂતપૂર્વ સૈનિકો માટે આદર” પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતાં, સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ (DESW) એ 26 ઓગસ્ટ 2025ના રોજ નવી દિલ્હીમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. તેનો ઉદ્દેશ્ય 63 લાખથી વધુ ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે પેન્શન, આરોગ્યસંભાળ, પુનર્વસન અને કલ્યાણ સેવાઓની […]

ગુજરાતના કચ્છના દૂરના વિસ્તારોને જોડતી એક નવી રેલ લાઇનને મંજૂરી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે મંત્રાલયના ચાર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનો કુલ ખર્ચ રૂ. 12,328 કરોડ (આશરે) થશે. આ પ્રોજેક્ટ્સમાં દેશલપર – હાજીપીર – લુણા અને વાયોર – લખપત નવી લાઇન, સિકંદરાબાદ (સનથનગર) – વાડી ત્રીજી અને ચોથી લાઇન, ભાગલપુર – જમાલપુર ત્રીજી લાઇન અને ફુરકાટિંગ – નવી તિનસુકિયા ડબલિંગનો સમાવેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code