સંભલ હિંસા મામલે સીએમ યોગીને સોંપાયો રિપોર્ટ, અહેવાલમાં કરાયાં ચોંકાવનારા ખુલાસા
લખનૌઃ નવેમ્બર 2024માં ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલા રમખાણો પછી રચાયેલી ન્યાયિક સમિતિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. આ અહેવાલમાં સંભલની વસ્તી અને વસ્તી વિષયક બાબતો અંગે ઘણા ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. 450 પાનાના આ અહેવાલમાં શાહી જામા મસ્જિદ વિરુદ્ધ હરિહર મંદિર વિશે પણ માહિતી આપવામાં આવી છે. સંભલ સમિતિના અહેવાલમાં વસ્તી […]


