1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અદાણી પોર્ટફોલિયોનું વિક્રમી પ્રદર્શન; TTM EBITDA રુ. 90,000 કરોડના સિમાચિહ્નનને પાર

અમદાવાદ : માળખાકીય સુવિધાઓના નિર્માણ ક્ષેત્રના ભારતના સૌથી મોટા અદાણી સમૂહે આજે ટ્રેલિંગ-ટ્વેલ્વ-મહિના (TTM) અને નાણાકીય વર્ષ-26ના ત્રિમાસિક સમયગાળા દરમિયાન  અદાણી પોર્ટફોલિયોએ તેના ક્રેડિટ પ્રદર્શન સહિતના નાણાકીય પ્રદર્શનની જાહેરાત છે. તદૃનુસાર અદાણી પોર્ટફોલિયોએ પ્રથમ વખત છેલ્લા બાર મહિનાના ધોરણે રુ. ૯૦,૦૦૦ કરોડનો EBITDAના સીમાચિહ્નન આંકને વટાવ્યો કર્યો છે, ત્રિમાસિક સમયગાળામાં પણ EBITDA પણ રેકોર્ડ ઉચ્ચ […]

નેપાળના માર્ગે બિહારમાં ઘુસ્યાં 3 આતંકવાદીઓ, સુરક્ષા એજન્સીઓ બની સાબદી

નવી દિલ્હીઃ નેપાળ થઈને બિહારમાં 3 પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસ્યા હોવાનું સામે આવતા પોલીસ મુખ્યાલયે એલર્ટ જારી કર્યું છે. પોલીસ મુખ્યાલયનું કહેવું છે કે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 3 આતંકવાદીઓ, ઉસ્માન, હસનૈન અલી અને આદિલ હુસૈને ઘૂસણખોરી કરી છે. આ ત્રણ અંગે હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓ નેપાળ સરહદે […]

અંબાજી: પ્રથમવાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે

અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે. પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ 29 સમિતિઓ બનાવવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન અને […]

બિલ અંગે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા લેવાયેલા નિર્ણયને રાજ્ય સરકાર કોર્ટમાં ના પડકારી શકે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકારો વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા લેવામાં આવેલા નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી (કેસ) દાખલ કરી શકતી નથી, ભલે રાજ્ય કહે કે તેનાથી લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મુખ્ય […]

સંભલ હિંસા મામલે સીએમ યોગીને સોંપાયો રિપોર્ટ, અહેવાલમાં કરાયાં ચોંકાવનારા ખુલાસા

લખનૌઃ નવેમ્બર 2024માં ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલા રમખાણો પછી રચાયેલી ન્યાયિક સમિતિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. આ અહેવાલમાં સંભલની વસ્તી અને વસ્તી વિષયક બાબતો અંગે ઘણા ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. 450 પાનાના આ અહેવાલમાં શાહી જામા મસ્જિદ વિરુદ્ધ હરિહર મંદિર વિશે પણ માહિતી આપવામાં આવી છે. સંભલ સમિતિના અહેવાલમાં વસ્તી […]

રશિયન તેલની ખરીદી બંધ કરે તો ભારતને ટેરિફમાં રાહત આપવાનો અમેરિકાએ કર્યો ઉલ્લેખ

નવી દિલ્હીઃ વોશિંગટનઃ એક તરફ અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ વોર ચાલી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પ્રશાસન સતત ભારત સામે નિવેદનબાજી કરી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે ભારત રશિયાથી કાચું તેલ ખરીદી રહ્યું છે, જેના કારણે યુક્રેન યુદ્ધમાં રશિયાને સીધી મદદ મળી રહી છે. અમેરિકા દ્વારા ભારત […]

જન ધન યોજના: 11 વર્ષમાં અધધ 56 કરોડ ખાતા ખૂલ્યાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારએ જણાવ્યું કે, ગયા 11 વર્ષોમાં મુખ્ય આર્થિક સમાવેશ યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ 56 કરોડથી વધુ બેંક ખાતા ખોલાયા છે, જેમાં કુલ જમા રકમ 2.68 લાખ કરોડ રૂપિયા છે. PMJDYના 67 ટકા કરતા વધુ ખાતા ગ્રામીણ અથવા અર્ધ-શહેરી વિસ્તારોમાં છે અને 56 ટકા જન ધન ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા […]

લો હવે પોલીસ કર્મચારીઓ જ બન્યાં સાયબર હેકર્સનો શિકાર, ડિજીટલ લગ્નની કંકોત્રીમાં બતાવી ફસાવ્યાં

ઉત્તરપ્રદેશની હાઈ-ટેક પોલીસ પોતે જ સાયબર હેકર્સનો શિકાર બની ગઈ છે. અમેઠી જિલ્લામાં ત્રણ પોલીસકર્મીઓના મોબાઇલ ફોન હેક કરીને તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવાયા હોવાનો ખુલાસો થયો છે. જામો અને જગદીશપુર પોલીસ સ્ટેશનમાં કાર્યરત એક પોલીસ પ્રભારી અને બે હવાલદારના વોટ્સએપ પર હેકર્સે ડિજિટલ લગ્નની કંકોત્રી (ઇન્વિટેશન) મોકલી. આ મેસેજ સાથે આવેલા APK ફાઈલને […]

જમ્મુ-કાશ્મીરઃ બાંદીપોરામાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ સેનાએ ગુરુવારે નિષ્ફળ બનાવી દીધો, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું કે ગુરેઝ સેક્ટરના નવશેરા નાર્દ પાસે ઘુસણખોરીના પ્રયાસ દરમિયાન બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે અને વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. 25 ઓગસ્ટે સંયુક્ત દળોએ બારામુલાના ઉરી […]

નરેન્દ્ર મોદી શનિવારે ચીનની મુલાકાતે અને શી જિનપિંગ સાથે મુલાકાત કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન તિયાનજિન ખાતે યોજાનાર શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભાગ લેવા ચીનની મુલાકાત લેશે. આ દરમિયાન તેમની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થશે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ભારત અને ચીને 1 એપ્રિલ 1950ના રોજ રાજનૈતિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code