દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં સબસીડીવાળી ડુંગળીનું છૂટક વેચાણ શરૂ થશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ આજે NCCF, NAFED અને કેન્દ્રીય ભંડારની મોબાઇલ વાનને લીલી ઝંડી દેખાડીને, 24 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળીના છૂટક વેચાણનો શુભારંભ કર્યો છે. આ પ્રસંગે સરકારી બફર સ્ટોકમાંથી ડુંગળીના જથ્થાત્મક અને લક્ષ્યાંકિત મુક્તિનો પ્રારંભ પણ થયો છે. જેથી ગ્રાહકોને પોષણક્ષમ […]


