1. Home
  2. ગુજરાતી
  3. પ્રવાસ

પ્રવાસ

કારની બ્રેક ફેલ થાય તો કેવી રીતે થશે બંધ? સુરક્ષા માટે અપનાવો આ જરૂરી ટિપ્સ

કાર ચલાવવી એક કૌશલ્ય છે. ડ્રાઈવિંગ દરમિયાન ઘણી મુશ્કેલ સ્થિતો આવે છે. આવી સ્થિતિમાં ડ્રાઈવરને રિફ્લેક્સ ક્ષમતા હોવી ખરેખર મદદરૂપ થી શકે છે, ખાસ કરીને ક્રાઈસિસ મેનેજમેન્ટના સમયે. ગાડીઓની બ્રેક ફેલ થવાને કારણે રસ્તા પર ઘણી દુર્ઘટનાઓ થાય છે. અમે તમને જણાવી રહ્યા છીએ આવી ભયાનક પરિસિથિતિમાં તમારે શું કરવું, જેથી તમે પોતાને સુરક્ષિત કરી […]

વૈશ્વિક સ્થળાંતર માટે સંઘર્ષ અને આબોહવા પરિવર્તન એ સૌથી મહત્વપૂર્ણ પરિબળો: UN

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્થળાંતર માટે સંઘર્ષ અને આબોહવા પરિવર્તન એ સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે, યુએન સ્થળાંતર એજન્સીના વડાએ ઢાકામાં વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2024 લોન્ચ કરતી એક ઇવેન્ટમાં જણાવ્યું હતું. આ અહેવાલ, વિસ્થાપિત લોકોની રેકોર્ડ સંખ્યા અને આંતરરાષ્ટ્રીય રેમિટન્સમાં મોટો વધારો દર્શાવે છે, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) દ્વારા બાંગ્લાદેશની રાજધાનીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો જ્યાં […]

જૂનૂ બાઈક કે સ્કુટર ખરીદતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો પાછળથી પછતાવું પડશે

ઓટો માર્કેટમાં ટુ વ્હીલર્સની માંગ ઘણી વધારે છે. ટુ-વ્હીલર ચલાવવું અને તેનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. આ સિવાય કાર કરતાં ટુ-વ્હીલર ખરીદવું વધુ સસ્તું છે. ઘણા લોકો જૂની બાઇક અને સ્કૂટર ખરીદે છે. જૂની મોટરસાઇકલ કે સ્કૂટર ખરીદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. • ખરીદવા પાછળનો હેતુ શું છે? તમે […]

ધર્મશાળાની ક્રિકેટ પીચ પર હાઇબ્રિડ ઘાસનો ઉપયોગ, જાણો ફાયદા

નવી દિલ્હીઃ ક્રિકેટ પિચોને વધુ સુધારવા માટે, BCCI હવે હાઇબ્રિડ કૃત્રિમ ઘાસનો ઉપયોગ કરી રહ્યું છે. હવે દેશભરના મેદાનોમાં પાંચ ટકા હાઇબ્રિડ કૃત્રિમ ઘાસવાળી પ્રેક્ટિસ પીચો તૈયાર કરવામાં આવશે જેથી સમગ્ર મેદાન હરિયાળું દેખાય. પીચ સિવાય આ ઘાસને મેદાનના સંવેદનશીલ વિસ્તારોમાં વાવવામાં આવશે. આ શ્રેણીમાં, સોમવારે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમમાં ભારતની પ્રથમ હાઇબ્રિડ […]

મતદાન કરનાર આજે AMTSમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે, મતદાન જાગૃતિ માટેનો પ્રયાસ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સુરત લોકસભા બેઠક સિવાયની બાકીની 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે… આવી સ્થિતિમાં મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાના હેતુથી બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ, ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ ઓફર જાહેર કરી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનની ટકાવારી અપેક્ષા કરતા […]

ઉનાળામાં હિમાચલ પ્રદેશની આ જગ્યાઓ પર ફરવા જવાનો પ્લાન બનાવો, મળશે સુકુન

મે મહીનો શરૂ થઈ ગયો છે. ઉનાળા પહેલાથી લોકોને પરેશાન કરવા લગ્યો છે. ગર્મીને કરણે બધા લોકો ખુબ પરેશાન થઈ જાય છે. આ ઋતુમાં બાળકોને રજાઓ હોય છે, જેના કારણે લોકો ગરમીથી રાહત માટે શરદીઓ વાળી જગ્યાઓમાં ફરવાનો પ્લાન બનાવે છે. આ ઋતુમાં ઘણા લોકો પોતાના મિત્રો સાથે યાત્રા કરવાનો પ્લાન બનાવે છે. હિમાચલ પ્રદેશમાં […]

કાનપુરમાં આજે વડાપ્રધાન મોદીનો રોડ શો, યૂપીમાં 2 દિવસમાં 7 લોકસભા સીટો પર કરશે પ્રચાર

ત્રીજા તબક્કાના પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચોથા અને પાંચમા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરીને રાજકીય માહોલમાં ગરમાવો લાવશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન યુપીની સાત લોકસભા સીટો પર સતત 2 દિવસ પ્રચાર કરશે. વડાપ્રધાન આજે કાનપુર અને અકબરપુર લોકસભા બેઠકો પર રેલીને સંબોધશે . આ સ્થળે કરશે રોડ શો બીજેપીના રાજ્ય […]

ફ્યૂલ સેવ કરવાના કામ આવશે આ ટિપ્સ, પૈસા બચાવવા માટે ડ્રાઈવરને હોવી જોઈએ આ જાણકારી..

નવી કાર ખરીદતા સમયે લોકોને સેફ્ટી ફીચર્સના સાથે અનેક સુવિધાઓની જાણકારી મળે છે. પણ ઘણીવાર એવું જોવા મળ્યું છે કે લોકો કાર ચલાવતી વખતે નાની મોટી લાપરવાહી કરે છે. લોકોની નાની ભૂલને કારણે કારનું ફ્યુલ જલ્દી ખતમ થઈ જાય છે. • એન્જિનને વધારે સમય સુધી ઓન ના રાખો કાર ચલાવવા વાળા ઘણા લોકો હોય છે, […]

લોકસભા ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં 3 સભાઓને ગજવશે

નવી દિલ્હીઃ ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષોનું પ્રચાર અભિયાન જોર પકડી રહ્યું છે. તાપમાનના પારાની સાથે ચૂંટણી પ્રચારમાં પણ ગરમાવો આવી રહ્યો છે. જો વાત કરીએ ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેઓ દરરોજ એક થી વધુ જનસભાઓ કરી રહ્યા છે. આજે તેઓ પશ્ચિમ બંગાળની સાથે ઝારખંડમાં પણ […]

હવે ચાર ધામમાં ભક્તો સારી રીતે દર્શન કરી શકે તે માટે સંખ્યા મર્યાદિત કરાઈ, પોલીસ અને પ્રવાસન વિભાગ સજ્જ

૧૦ મેથી ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા શરૂ થઈ રહી છે. જેમાં અત્યાર સુધી 19 લાખથી વધારે ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ઓછા ભક્તો ચાર ધામની યાત્રા કરી શકશે. કેમ કે વધુ પડતા ભક્તોના ધસારાના કારણે વ્યવસ્થા ખોરવાઈ જવાની આશંકા રહેલી છે. ત્યારે કેટલાં ભક્તો દરરોજ ચારેય ધામના દર્શન કરી શકશે?. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code