1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મશહૂર નૃત્યાંગના લક્ષ્મીપ્રિયા મહાપાત્રાનું 86 વર્ષની વયે નિધન – ચાહકોમાં શોક
મશહૂર નૃત્યાંગના લક્ષ્મીપ્રિયા મહાપાત્રાનું 86 વર્ષની વયે નિધન – ચાહકોમાં શોક

મશહૂર નૃત્યાંગના લક્ષ્મીપ્રિયા મહાપાત્રાનું 86 વર્ષની વયે નિધન – ચાહકોમાં શોક

0
Social Share
  • ઓડીશાનું નૃત્ય જગતનું જાણીતું નામ થયું ગૂમનામ
  • લક્ષ્મીમહા પાત્રાનું 86 વર્ષની વયે નિધન

દિલ્હી – નૃત્ય જગતમાં જાણીતું નામ શાસ્ત્રીય નતર્ક કેલુચરણ મહાપત્રાની પત્ની અને જાણીતા ઓડિસના નૃત્યાંગના લક્ષ્મીપ્રિયા મહાપત્નું 86 વર્ષની વયે વધતી ઉંમરે થતી બીમારીઓના કારણે નિધન થયું છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મહાપાત્રા એ તેમના નિવાસ સ્થાન પર શનિવારના રોડ રાત્રે 11 વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા રહતા, જો તેમના પરિવારની વાત કરીએ તો તેમને એક પુત્રસૂજાતા મહાપાત્રા અને પુત્રવધુ છે ,

ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને ઓડિસી નૃત્યના પ્રમાચમાં તેમના યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

વર્ષ 1947 માં પુરીના અન્નપૂર્ણા થિયેટરથી ખૂબ જ નાની ઉંમરે નૃત્ય કારકિર્દીની શરૂઆત કરનાર લક્ષ્મીપ્રિયા, કટકના અન્નપૂર્ણા થિયેટર-બી ખાતે કેલુચરણ મહાપત્ર સાથે મળ્યા હતા. ઓડિસી અને ગોટિપુઆ નૃત્ય કલામાં નિપુણ, કેલુચરણ તે સમયે થિયેટરમાં તબલા વગાડતા હતા.આ બન્ને એક જ ક્ષેત્રમાં હતા ત્યાર બાદ તેમની મુલાકાત લગ્નસંબધમાં પરિવર્તીત થઈ હતી.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code