કોહલી સાથેના વિવાદ વચ્ચે પ્રથમવાર બોલ્યા સૌરવ દાદા, કહ્યું – વિરાટ ઝઘડા બહુ કરે છે
વિરાટ કોહલીને લઇને સૌરવદાદા પ્રથમવાર બોલ્યા વિરાટનું વલણ ગમે છે પરંતુ તે ઝઘડા બહુ કરે છે દાદાના આ નિવેદન બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના બેટ્સમેન વિરાટ કોહલી અને BCCI વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે અને BCCIએ વિરાટ કોહલીને સૂકાનીપદેથી પણ હટાવી દીધો છે અને તેના સ્થાને રોહિત શર્માને વનડે […]