1. Home
  2. Tag "10 days"

નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 6થી 8માં વિદ્યાર્થીઓને 10 દિવસ દફતર લીધા વિના શાળાએ આવવું પડશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં આગામી જૂન-2023થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષમાં ધો.6થી ધો.8માં ઈત્તર પ્રવૃત્તિ સાથે જ વિવિધ જીવન કૌશલ્યોનો વિકાસ કરવાના હેતુથી વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય શિક્ષણના ભાગરૂપે બે સત્રમાં થઇને 10 દિવસ બેગલેસ અભ્યાસનો પ્રયોગ કરવામાં આવશે. સર્વશિક્ષા અભિયાનનાં ભાર વગરના ભણતરની સંકલ્પની સામે આજે પણ પ્રાથમિક શાળાના બાળકોની સ્કૂલ બેગનો ભાર વધુ જોવા મળે છે. એટલે […]

ગુજરાત વિધાનસભાના બેદિવસીય સત્રનો વિરોધ, 10 દિવસનું સત્ર બોલાવવા કોંગ્રેસની માગ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે માત્ર બે દિવસ માટે ચોમાસુ સત્ર બોલાવવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસે માગણી કરી છે. કે, વિધાનસભાનું સત્ર ઓછામાં ઓછું 10 દિવસ માટે બોલાવવું જોઈએ, વિધાનસભા એ લોકશાહીનું મંદિર છે. અને રાજ્યના અનેક પ્રશ્નોની ચર્ચા અને તેનો ઉકેલ લાવી શકાય તે માટે ગૃહના કામકાજના […]

સુધરી જાવ તો નહીં તો આકરા નિયંત્રણો લદાશેઃ તેલંગાણાના એક ગામમાં 10 દિવસનું લોકડાઉન

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો તોડાઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જરૂરી નિયંત્રણો લાદવા સૂચનો કર્યાં છે. બીજી તરફ હજુ પણ અનેક લોકો માસ્ક વિના તથા સરકારી ગાઈડલાઈનનું પાલન નહીં કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન તેલંગાણાના એક ગામમાં ગ્રામજનોએ 10 દિવસનું લોકડાઉન કર્યું હોવાનું જાણવા મળે […]

કોરોનાના મૃતકોના વારસદારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં સહાય ચુકવી દેવાનો નિર્ણય

ગાંધીનગરઃ કોરોનાના મૃતકના પરિવારને સહાય આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારનો ઊઘડો લીધા બાદ હવે કોરોનાના મૃતકોના પરિવારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં સહાય ચૂકવી દેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી હતી. મહેસૂલ […]

યુકે જતાં મુસાફરોને 10 દિવસ હોમ કોરેન્ટાઈનના નિયમથી પ્રવાસીઓને વધુ મુશ્કેલી પડશે

અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ દેશથી વિદેશ જતાં મુસાફરો માટે હજુ પણ કેટલાક દેશોએ કડક નિયંત્રણો લાદેલા છે. ઇંગ્લેન્ડ સરકારે ભારત સહિત દુનિયાના ચોક્કસ દેશમાંથી આવતા મુસાફરોએ કોરોનાની બન્ને વેક્સિન લીધી હોય તેમ છતાં તેમને  10 દિવસ હોમ કોરેન્ટાઇન રહેવાનું ફરજિયાત કર્યું છે. કોરેન્ટાઇન બાદ કોરોનાના ટેસ્ટ કરાવ્યા બાદ જ જે-તે મુસાફર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code