ગુજરાતમાં 111 જળાશયોમાં 25 ટકાથી ઓછુ જળસ્તર, વરસાદ ખેંચાશે તો મુશ્કેલી પડશે
અમદાવાદ, 10 જુન, 2026 : Water level less than 25 percent in 111 reservoirs નૈઋત્યનું ચોમાસુ દક્ષિણ ભારતમાં આગળ વધીને મુંબઈ પહોંચી ગયુ છે. અને 15 જુન સુધીમાં ગુજરાતમાં પણ મેઘરાજાનું આગમન થઈ જશે. રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં જળાશયોમાં જળસ્તરમાં ઘટાડો થયો છે. જો વરસાદ ખેંચાશે તો રાજ્યના કોટલાક વિસ્તારોમાં જળ સંકટ ઊભુ થવાની દહેશત […]


