1. Home
  2. Tag "17th loksabha"

લોકસભામાં 5 વર્ષમાં સોનિયા ગાંધી-અખિલેશ યાદવે એકપણ સવાલ કર્યો નથી, માત્ર 2 સાંસદોની 100% હતી હાજરી

નવી દિલ્હી: બિન-લાભકારી પીઆરએસ લેજિસ્લેટિવ રિસસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાથી ઉજાગર થાય છે કે ભારતીય જતના પાર્ટીના મોહન મંડાવી અને ભગીરથ ચૌધરી માત્ર બે સાંસદો હતા કે જેમણે ગત પાંચ વર્ષોમાં 17મી લોકસભાના તમામ સત્રોમાં ભાગ લીધો હતો. એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે, બીજેડીના સાંસદ પિનાકી મિશ્રા, કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને ભાજપના સાંસદ નિશિકાંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code