1. Home
  2. Tag "200 years completed"

કાળુપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતાં અડાલજમાં સાત દિવસનો મહોત્સવ

અમદાવાદઃ શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થતાં અડાલજ ખાતે 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાત  દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 30 લાખથી વધુ લોકો દર્શનનો લાભ લેશે. 3 હજારથી વધુ સંતો, 1 હજાર પરસાદ સંત, 1800 સાંખ્યયોગી બહેનોના સહયોગ દ્વારા કાર્યક્રમ યોજાશે. 1 લી માર્ચના રોજ 10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code