ભાવનગર અને અમરેલી જિલ્લામાં એક વર્ષમાં 205 વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરીને બચાવાયાં
ભાવનગરઃ અમરેલી અને ભાવનગર જિલ્લામાં સિંહ, દીપડાં સહિત વન્ય પ્રાણીઓનો વસવાટ વધતો જાય છે. વન્ય પ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગના કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવતા હોય છે. જેમાં સિંહોનું સતત લોકેશન મેળવીને તેની દેખભાળ કરાતી હોય છે. બન્ને જિલ્લાના નવ તાલુકામાં દરિયાઈ કાંઠા, શેત્રુંજી નદી કાંઠાના વિસ્તાર અને ઘાસિયા મેદાનમાં એક વર્ષમાં 205 વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ […]