ઉનાળુ પાકનું વાવેતર 64 લાખ હેક્ટરને પાર, કઠોળ અને ડાંગરના ઉત્પાદનમાં વધારાની આશા
નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: દેશના કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ, ચાલુ વર્ષે ઉનાળુ (જાયદ) પાકોના વાવેતર વિસ્તારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઉનાળુ પાકોનું કુલ ક્ષેત્રફળ 64 લાખ હેક્ટરથી વધુ નોંધાયું છે. આ સીઝનમાં ખેડૂતોએ […]


