1. Home
  2. Tag "7 killed"

ત્રિપુરામાં જગન્નાથજીનો લોખંડનો રથ હાઈટેન્શનના વાયર સાથે સ્પર્શ થતાં 7નાં મોત:18 લોકો દાઝી ગયા

અગરતલાઃ  ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં બુધવારે સાંજે ઇસ્કોન મંદિરથી નીકળવામાં આવેલી જગન્નાથ યાત્રાનો રથ હાઇ ટેન્શન વાયરની ચપેટમાં આવી ગયો હતો. જેના કારણે બે બાળકો સહિત 7 લોકોના મોત થયા છે. અને 18  શ્રદ્ધળુઓ ગંભીરરીતે દાઝી જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે બીન સત્તાવારરીતે આ દૂર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યા હોવાનું કહેવાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code