1. Home
  2. Tag "8000 taxpayers"

ચેરિટેબલ ટ્રસ્ટોને મોટા દાન આપીને કરચોરી કરી હોવાની શંકાએ 8000 કરદાતાને આઈટીની નોટિસ

અમદાવાદઃ ગુજરાતમાં ઈન્કમ ટેક્સ વધુ ભરવો ન પડે તે માટે કેટલાક વેપારીઓ તેમજ મોટા પગારદારો કોઈને કોઈ રસ્તો શોધી લેતા હોય છે. કેટલાક નકલી રાજકીય પક્ષોને દાન આપીને ઈન્કમટેક્સ બચાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ હવે આઈટીના અધિકારીઓએ ચેરીટેબલ ટ્રસ્ટ્રોને મળી રહેલા દાનની પણ ચકાસણી શરૂ કરી છે.ચેરિટેબલ ટ્રસ્ટોને મોટા પ્રમાણમાં દાન આપી કરચોરી કરાતી હોવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code