1. Home
  2. Tag "9th April"

ચૈત્ર નવરાત્રિનો 9મી એપ્રિલથી પ્રારંભ, જાણો ઘટસ્થાપના અને કલશ સ્થાપના મૂહૂર્ત

ધાર્મિક ગ્રંથો અનુસાર માતા દુર્ગા નવરાત્રિના નવ દિવસ ભક્તોની વચ્ચે ધરતી પર નિવાસ કરે છે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, તે રામ નવમી પર સમાપ્ત થશે. આ વખતે ચૈત્ર નવરાત્રિ પર માતાજી ઘોડા પર સવાર થઈને આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code