1. Home
  2. Tag "Aadhaar card"

આધાર કાર્ડ સાથે લીંક નહીં કરાયેલા 11.5 કરોડ પાન કાર્ડ બંધ કરાયાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 11.5 કરોડ પાન કાર્ડ બંધ કરી દીધા છે. આ કડક નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યું ન હતું. એક આરટીઆઈના જવાબમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ જણાવ્યું કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 30 જૂન હતી. નિયત […]

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આધારકાર્ડ વગર નહીં મળે એન્ટ્રી,જાણો મહત્વપૂર્ણ માર્ગદર્શિકા

22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આધારકાર્ડ વગર નહીં મળે એન્ટ્રી મહેમાનો માટે આધાર કાર્ડ લાવવું જરૂરીઃ મહાસચિવ ચંપતરાય   દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લાનો અભિષેક કરશે. અભિષેકનો છેલ્લો સમય બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 12:45 થી 1 વાગ્યાની વચ્ચે રામલલાની પ્રતિમાને અભિષેક […]

આધાર કાર્ડને લઈને ફરિયાદોનું નિરાકરણ માટે ટોલ ફ્રી સેવાનો કરાયો પ્રારંભ

નવી દિલ્હીઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI) RO મુંબઈ જણાવે છે કે, રહેવાસીઓ ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરીને આધાર સંબંધિત ફરિયાદો, માહિતી, પ્રશ્નોના જવાબ અને આધાર પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી મેળવી શકે છે. આધાર સંબંધિત ફરિયાદો માટે તમારે ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરવો પડશે. આ સેવા 24X7 માટે ઉપલબ્ધ છે. તેથી […]

સેબીએ પાનકાર્ડ અને આધારકાર્ડને લઈને રોકાણકારોને આપી સૂચના

નવી દિલ્હીઃ માર્કેટ રેગ્યુલર ભારતીય પ્રતિભૂતિ અને વિનિયમ બોર્ડ એટલે કે સેબીએ રોકાણકારોને તા. 31મી માર્ચ સુધી પેન અને આધાર કાર્ડને લિંક કરવાનું સુચન કર્યું છે. સેબીએ જણાવ્યું હતું કે, જો રોકાણકારો જો પાન અને આધારકાર્ડ લિંક નહીં કરાવે તો 1લી એપ્રિલ 2024થી માર્કેટમાં રોકાણ નહીં કરી શકે. જેથી રોકાણકારોએ ઝડપથી લિંકની કામગીરી પૂર્ણ કરી […]

પાનકાર્ડ આધાર સાથે લિંન્ક કરવામાં નહીં આવે તો 31મી માર્ચ પછી 50 વ્યવહારો કરી શકાશે નહીં

અમદાવાદઃ આધાકરાર્ડને પાનકાર્ડ સાથે લિન્ક કરવાની સરકાર દ્વારા અવાર-નવાર જાહેરાતો કરવામાં આવી છે. હવે 31મી માર્ચ સુધીમાં જો પાનકાર્ડ સાથે આધારકાર્ડને લિન્ક કરવામાં નહીં આવે તે નાણાકીય વ્યવહારોમાં લોકોને મુશ્કેલી પડી શકે તેમ છે. સીબીડીટીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે, કોઇ વ્યક્તિનું પાનકાર્ડ લેટ પેનલ્ટી સાથે 31 માર્ચ 2023 સુધીમાં અપડેટ કરવામાં […]

અહીં ભગવાન ગણેશના દર્શન માટે આધાર કાર્ડ હોવું જરૂરી,બારકોડ સ્કેન કરીને થશે દર્શન

ગણેશજીના દર્શન માટે આધાર કાર્ડ હોવું જરૂરી બારકોડ સ્કેન કરતા ની સાથે થશે દર્શન જમશેદપુરની ઘટના આધાર કાર્ડ એક ઓળખ કાર્ડ બની ગયું છે, તેના વિના તમારા ઘણા કામ અટકી શકે છે, એટલા માટે દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ છે. તમને આશ્ચર્યજનક વાત જણાવી દઈએ કે ભગવાન ગણેશ પાસે પણ આધાર કાર્ડ છે, આ વાત […]

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય,હવે આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરાશે

આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરાશે 1 ઓગસ્ટથી શરૂ થશે અભિયાન મહારાષ્ટ્ર બનશે પહેલું રાજ્ય મુંબઈ:ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે.હવે આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરાશે.1 ઓગસ્ટથી આ અભિયાન શરુ થશે અને એ પણ મહારાષ્ટ્રથી શરુ થશે.ચૂંટણી પંચનું કહેવું છે કે, આધાર કાર્ડથી મતદારની ઓળખ સરળ બનશે.જો તમારી પાસે આધાર […]

પરિવારથી દૂર થઈ ગયેલા બે માનસિક દિવ્યાંગ બે યુવાનોનું આધારકાર્ડની મારફતે પરિવાર સાથે પુનઃમિલન

અમદાવાદઃ ભારત સરકાર દ્વારા જનતાને આધારકાર્ડ, પેન કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિતની સેવાઓ પુરી પાડવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો આ કામગીરીથી દૂર ભાગે છે અને વિરોધ નોંધાવે છે, પરંતુ આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ઓળખના પુરાવાઓ લોકો માટે આર્શિવાદ સાબિત થાય છે. દરમિયાન માતા-પિતાની નજરોથી ભૂલના કારણે દૂર થઈ ગયેલા માનસિક ક્ષતિવાળા બે યુવાનોનું તેમના આધારકાર્ડના […]

તમારું આધાર કાર્ડ ક્યાંક નકલી તો નથી ને? આ રીતે સરળ સ્ટેપ્સમાં કરો ચકાસણી

તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી? અહીંયા આપેલા સ્ટેપ્સથી કરો વેરિફાઇ સરળ સ્ટેપ્સમાં ચકાસણી કરો નવી દિલ્હી: આજે કોઇપણ પ્રકારની સરકારી કામકાજ માટે અથવા તો સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડને આવશ્યક દસ્તાવેજ માનવામાં આવે છે. આધાર કાર્ડ વગર મોટા ભાગના કામ અધૂરા રહેવાની શક્યતા વધી જાય છે. તે મહત્વનું ઓળખ કાર્ડ માનવામાં […]

હવે તમે ઘરે બેઠા PAN CARDમાં અટક બદલી શકો છો, આ રીતે કરો ઑનલાઇન પ્રોસેસ

પાન કાર્ડમાં અટક બદલવી છે? તો ચિંતા કરશો નહીં આ રીતે ઘરે બેઠા અટક બદલો નવી દિલ્હી: આજના સમયમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો માનવામાં આવે છે. આજે મોટા ભાગના દરેક કામકાજ માટે આધાર અને પાન હોવું અનિવાર્ય છે. મોટા ભાગના નાણાકીય વ્યવહારો પાન કાર્ડથી થાય છે. પાન કાર્ડ આવકવેરા ઓથોરિટીને તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code