1. Home
  2. Tag "Acidity"

કેળાની છાલની ચા પીવાથી કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી મળશે રાહત

કેળાને કેલ્શિયમનો ખજાનો કહેવામાં આવે છે. દરરોજ કેળુ ખાવાની તબીબો દ્વારા સલાહ આપવામાં આવે છે. જો કે, કેળાની જેમ તેની છાલ પણ આરોગ્ય માટે ખુબ લાભદાયી માનવામાં આવે છે. તમે કેળાની છાલની તમે ચા બનાવીને પી શકો છો. હા, કેળાની છાલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ ચા બનાવવાની રીત સરળ છે. કેળાની છાલમાં દરેક […]

ખાલી પેટે આ વસ્તુઓ ખાવાથી એસિડિટી થવાની શકયતાઓ

આપણો આખો દિવસ કેવો રહેશે તે મોટાભાગે સવારના નાસ્તામાં આપણે શું ખાઈ રહ્યા છીએ અથવા કઈ વસ્તુઓ ખાઈ રહ્યા છીએ તેના પર આધાર રાખે છે. સવારે આપણે જે કંઈ ખાઈ રહ્યા છીએ તે આપણા મૂડ, સ્વાસ્થ્ય અને ઉર્જા સ્તરને અસર કરે છે. આજના સમયમાં, આપણી પાસે પોતાના માટે વિચારવાનો પણ સમય નથી, જેના કારણે આપણે […]

એસિડિટી થાય ત્યારે જાણો કયા ઘરેલું ઉપાયો તમારા માટે કામ કરશે

જો તમને એસિડિટી હોય તો તમારે કેટલાક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. એસિડીટીમાં ખાટાં ફળો (જેમ કે નારંગી, લીંબુ, દ્રાક્ષ), ટામેટાં, મસાલેદાર ખોરાક, ચરબીયુક્ત અથવા ચીકણું ખોરાક, ચોકલેટ, કાર્બોનેટેડ પીણાં, કોફી, આલ્કોહોલ, ફુદીનો અને સૂતા પહેલા વધુ પડતું ખાવાથી એસિડ રિફ્લક્સના લક્ષણો વધી શકે છે. ચીકણા, તળેલા ખોરાક પચવામાં વધુ સમય લે છે અને પેટ પર […]

એસિડિટથી પરેશાન છો, તો આજે જ તમારા આહારમાં 4 ખોરાકનો સમાવેશ કરો

ખાવા-પીવાની ખરાબ આદતોના કારણે મોટી સંખ્યામાં લોકો પેટના રોગોનો શિકાર બની રહ્યા છે. આ રોગોમાં એસિડિટીનો પણ સમાવેશ થાય છે. આ રોગ ઘણીવાર દર્દીઓ માટે પીડાદાયક સાબિત થાય છે. આવી સ્થિતિમાં એસિડિટીથી બચવા માટે યોગ્ય આહાર જાળવવો જરૂરી છે. મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો. એસિડિટીથી બચવા માટે તમે દવાઓને બદલે કેટલાક ખોરાકનું સેવન કરી શકો છો. […]

એસિડિટીથી છુટકારો મેળવવા માટે દવાઓના બદલે તમે આ ખાસ પાણી પી શકો છો

એસિડિટી એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. આવી સ્થિતિમાં તમે દવાઓ લેવાને બદલે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો. એસિડિટીથી રાહત મેળવવા માટે તમે અજમો અને કાળા મીઠાનું પાણી પી શકો છો. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે. અજમો અને મીઠાનું પાણી બનાવવા માટે એક વાસણમાં પાણી લો અને તેમાં અડધી […]

ઉનાળો આવે તે પહેલા આ પાનનું કરો સેવન,શરીરમાં બળતરા અને એસિડિટી નહીં થાય

ઉનાળો ધીમે ધીમે શરૂ થઈ ગયો છે.આવી સ્થિતિમાં ઉનાળામાં આવનારી સમસ્યાઓ વધી શકે છે.જેમ કે એસિડિટી, અપચો અને પેટની સમસ્યા.આવી સ્થિતિમાં, ખાલી પેટે ફુદીનો ખાવાથી તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો.જી હા, ફુદીનાની ખાસ વાત એ છે કે તે ઠંડકની સાથે સાથે પેટના પીએચને પણ બેલેન્સ કરે છે.બીજું, તે શરીરમાં હાઇડ્રેશનની ઉણપને દૂર કરે છે […]

શરીરમાં એસીડીટી કેમ થાય છે? તેની પાછળ આ હોય છે કારણો

શરીરમાં એસીડીટી થાય છે? તો આ હોઈ શકે કારણ ન કરો આ પ્રકારની ભૂલો એસીડીટીની સમસ્યા આમ તો સામાન્ય છે, બધા લોકોને થતી હોય છે પરંતુ તેની અવગણના કરવી અને તેને નકારી દેવી તે કોઈકવાર મોટી સમસ્યામાં મુકી દે છે. જાણકારોના કહેવા અનુસાર એસીડીટી થવા પાછળના અનેક કારણો હોય છે જેમાં એવું હોય છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code