1. Home
  2. Tag "Aditya L-1"

આખરે પૂર્ણ સૂર્યગ્રહણને સેટેલાઈટ આદિત્ય એલ-1 કેમ કરી નહીં શકે કેદ? જાણો આની પાછળનું કારણ

નવી દિલ્હી : ભારતની પહેલી અંતરીક્ષ આધારીત સૌર વેધશાળા, આદિત્ય એલ-1 સતત સૂર્યનો અભ્યાસ કરી રહી છે. પરંતુ તેમ છતાં આ સેટેલાઈટ સૂર્યગ્રહણને જોઈ શકશે નહીં. મહત્વપૂર્ણ છે કે આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે. આ સૂર્યગ્રહણ 50 વર્ષો બાદ સૌથી લાંબું ચાલનાર ગ્રહણ હશે, જે 5 કલાક અને 25 મિનિટ સુધી ચાલશે. આ દરમિયાન સૂર્યગ્રહણ […]

નહીં જોઈ હોય સુર્યની આવી તસવીર,આદિત્ય એલ-1 એ નજારો કર્યો કેદ

દિલ્હી: ભારતના પ્રથમ સૌર મિશન (આદિત્ય એલ1)ની સફળતા હવે દેખાઈ રહી છે. આદિત્ય L1 એ સૂર્યનો પહેલો ફોટો મોકલ્યો છે. ઉપગ્રહના સોલ અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT) એ સૂર્યની તસવીરો કેપ્ચર કરી છે. ભારતની સ્પેસ એજન્સી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે આ જાણકારી આપી. આ તમામ તસવીરો 200 થી 400 નેનોમીટર વેવલેન્થની છે. તસવીરોમાં […]

આદિત્ય એલ-1 જાન્યુઆરીના મધ્ય સુધીમાં લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચી જશે,ઈસરોએ જારી કર્યું અપડેટ

આદિત્ય એલ-1 ને લઈને આવ્યું નવું અપડેટ  ઈસરોએ જાહેર કર્યું નવું અપડેટ જાન્યુઆરી સુધીમાં લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચી જશે દિલ્હી:  ચંદ્રયાન-3ની સફળતાના દિવસો બાદ ભારતે ગયા મહિને તેનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કર્યું હતું. સૂર્યનો અભ્યાસ કરવા માટે ‘આદિત્ય L1’ એ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર ‘લેગ્રાંજિયન-1 (L-1)’ બિંદુ સુધી પહોંચવું પડશે. હવે ઈન્ડિયન […]

સુર્ય મિશનઃ આદિત્ય એલ 1 એ 5મી  અને છેલ્લી વખત પોતાની ભ્રમણકક્ષા બદલી

દિલ્હીઃ ઈન્ડિય સ્પેસ રિસર્સ (ઈસરો) દ્રારા લોંચ કરવામાં આવેલ સુર્ય મિશન આદિત્ય એલ 1 વિશ્વભરમાં ચર્ચાનો વિષ્ય બન્યું હતુ ત્યારે હવે આદિત્ય એલ 1 એ આજરોજ મંગળવાર અને ગણેશચતુર્થીના પર્વ પર છેલ્લી અને પાંચમી વખત પોતાની કક્ષા બદલી છે,ઈસરો દ્રારા આ અંગે જાણકારી શેર કરવામાં આવી છે.  આદિત્ય-L1 એ પાંચમી વખત ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા સફળતાપૂર્વક […]

આદિત્ય એલ-1 આવતીકાલે 5મી વખત પોતાની ભ્રમણકક્ષા બદલે તે પહેલા ઈસરોએ આપ્યા ગુડન્યુઝ – શરુ કર્યું ડેટા એકત્રિત કરવાનું કાર્ય

દિલ્હીઃ- ઈન્ડિય સ્પેસ રિસર્ચ દ્રારા સુર્ય મિશન આદિત્ય એલ 1 લોંચ કરવામાં આવ્યું જ્યારથી આ મિશન લોંચ થયું છે ત્યારથી ઈસરો દ્રારા તેની વિગતવાર માહિતી શેર કરવામાં આવી રહી છે ત્યારે હવે આવતીકાલે મંગળવારે આદિત્ય એલ 1 પાંચમી વખત પોતાની ભ્રમણ ક્ષા બદદવા જઈ રહ્યું છે તે પહેલા ઈસરો દ્રારા એક સારા સમાચાર આપવામાં આવ્યા […]

સુર્યમિશન ‘આદિત્ય એલ 1’ એ મોડિ રાત્રે બીજી ભ્રમણકક્ષામાં સફળતા પૂર્વક પ્રવેશ કર્યો -ઈસરો

દિલ્હીઃ- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર દ્રારા તાજેતરમાં આદિત્ય એલ 1 લોંચ કરવામાં આવ્યું જે સુર્યમિશન સફળતા પૂર્વક લોંચ થયા બાજ ઈસરો પળેપળની અપટેજ આપી રહ્યું છે ત્યારે હવે આદિત્ય એલ 1 એ સુર્યની તરફ વઘુ એક ગડલું આગળ માંડ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય અવકાશ એજન્સી  દ્વારા સૂર્ય પર સંશોધન માટે મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 […]

ઈસરો એ લોંચ કર્યું મિશન સુર્ય ‘આદિત્ય એલ 1’ 125 દિવસનો હશે સફર- દેશવાસીઓની આતુરતાનો આવ્યો અંત

દિલ્હીઃ- ચંદ્રયાન 3 ની સફળતા વિશ્વભરમાં પ્રસંશાને લાયક બની છે હવે આ સફળતા બાદ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર દ્રારા સુર્યમિશનને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ હતી અને આદિત્ય એલ 1ને આંઘ્ર પ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતિષ ઘવન અંતરિક્ષ કેન્દ્ર થી 11 વાગ્યેને 50 મિનિટે લોંચ કરવામાં આવ્યું છે .આ પ્રસંગે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો […]

ચંદ્રયાનની સફળતા બાદ હવે સુર્ય પર પહોંચવાના મિશન પર ઈસરો – સૌ કોઈની નજર આદિત્ય એલ -1 ના લોન્ચિંગ પર

દિલ્હીઃ ાજે સૌ કોઈની નજર ફરી એક વખત ઈસરો તરફ છે, ચંદ્રયાનની સફળતા બાદ હવે ઈસરો દ્રારા સુર્ય પર પહોંચવાની તૈયારી કરવામાં આવી રહી છે  જે સંદર્ભે આજરોજ,  શનિવારે ઈસરો તેનું પ્રથમ સૂર્ય મિશન ‘આદિત્ય એલ-1’ લોન્ચ કરવાની તૈયારીમાં છએ ત્યારે સો કોઈ ઈસરો તરફ મીટ માંડિને બેસ્યા છે.  ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના રોકેટ PSLV […]

ઈસરોઃ ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 2 સપ્ટેમ્બરે લોન્ચ થશે

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3ની સફળ લેન્ડીંગ બાદ ઈસરોએ જાહેરાત કરી છે કે, 2 સપ્ટેમ્બરે દેશનો પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1ને લોન્ચ કરશે. ઈસરોનું આદિત્ય એલ-1 મિશન સૂર્યમાંથી નીકળતી કિરણો ઉપર અભ્યાસ કરશે. ઈસરોની સ્પેસ એપ્લીકેશન ડાયરેક્ટર એમ.દેસાઈએ કહ્યું કે, આદિત્ય એલ-1 મિશન સંપૂર્ણ રીતે તૈયાર છે અને લોન્ચની રાહ જોવામાં આવી રહી છે. આદિત્ય એલ-1 મિશનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code