1. Home
  2. Tag "Admiral R Hari Kumar"

હરિયાણામાં પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં એલર્ટઃ RAFની 5 કંપનીઓ તૈનાત કરાઈ, 4 જિલ્લામાં શાળાઓ બંધ

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રીજમંડલ યાત્રા દરમિયાન હરિયાણાના નૂહ  જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી. જે બાદ જિલ્લાની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે. આ સાથે સમગ્ર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે, નૂહ તેમજ હાથિનમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિજ મંડળની યાત્રા પર […]

ભારતીય નૌસેના 2047 સુધીમાં ‘આત્મનિર્ભર’ બનવાનું લક્ષ્ય ધરાવે છે:એડમિરલ આર હરિ કુમાર

મુંબઈ:નૌસેનાના પ્રમુખ એડમિરલ આર હરિ કુમારે શનિવારે જણાવ્યું હતું કે,ભારતીય નૌસેનાએ   સરકારને સંદેશ આપ્યો છે કે,તે 2047 સુધીમાં “આત્મનિર્ભર” બની જશે.તેમણે નેવી ડે પર એક પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ કહ્યું કે,નેવી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના વિવિધ સૈન્ય અને સંશોધન જહાજોની હિલચાલ પર નજીકથી નજર રાખે છે. કુમારે કહ્યું કે,ભારતીય નૌકાદળે છેલ્લા એક વર્ષમાં ખૂબ જ […]

દરિયાઇ સીમાડાઓની સુરક્ષા માટે નૌસેનાની યુદ્વ સ્તરની તૈયારી: એડમિરલ આર હરીકુમાર

આગામી 4 તારીખે ઉજવાશે નેવી ડે આ પહેલા નૌસેનાની તૈયારીઓ અંગે એડમિરલ આર હરી કુમારનું નિવેદન દરિયાઇ સીમાની સુરક્ષા માટે નૌસેનાની તૈયારી યુદ્વ સ્તરની છે નવી દિલ્હી: આગામી ચાર ડિસેમ્બરના રોજ નેવી ડેની ઉજવણી થશે ત્યારે આ અગાઉ દેશના દરિયાઇ સિમાડાઓની સુરક્ષાને લઇને વાત કરતા નૌસેના ચીફ એડમિરલ આર હરીકુમારે કહ્યું હતું કે, દરિયાઇ સીમાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code