1. Home
  2. Tag "Agreement"

ભારત અને અમેરિકાના અધિકારીઓની વોશિંગ્ટનમાં બેઠક, દ્વિપક્ષીય વેપાર સમજૂતી અંગે ચર્ચા થઈ

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર ચાલી રહેલી ચર્ચાના ભાગરૂપે ભારતના વાણિજ્ય વિભાગ અને ઓફિસ ઓફ ધ અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના પ્રતિનિધિઓએ 23-25 એપ્રિલ, 2025 દરમિયાન વોશિંગ્ટન ડી.સી.માં બેઠક યોજી હતી. જે અગાઉ માર્ચ, 2025માં નવી દિલ્હીમાં યોજાયેલી દ્વિપક્ષીય ચર્ચાને અનુસરે છે. વોશિંગ્ટન ડી.સી.માં યોજાયેલી બેઠકો દરમિયાન, ટીમે ટેરિફ અને નોન-ટેરિફ બાબતોને આવરી લેતા વ્યાપક […]

હવે ભારત LOC સ્વીકારવા બંધાયેલું નથી, શિમલા કરાર સ્થગિત કરવું પાકિસ્તાનને ભારે પડશે !

પહેલગાવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વધારે તંગ બન્યાં છે. ભારતે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવીને મહત્વના નિર્ણય લીધા છે. તેની સામે પાકિસ્તાને પણ ભારતને લઈને કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. હકીકતમાં, બંને વચ્ચે 1972ના શિમલા કરારને સ્થગિત કરવો […]

ઈઝરાયેલ-હમાસની ટીમો વચ્ચે બંધકોને મુક્ત કરવા અને યુદ્ધવિરામના અમલીકરણ માટે સમજૂતી થઈ

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલના હુમલામાં 46,000થી વધુ પેલેસ્ટિનિયનો મૃત્યુ પામ્યા હતા. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે પુષ્ટિ કરી કે કતારમાં ઈઝરાયેલ અને હમાસની ટીમો વચ્ચે બંધકોને મુક્ત કરવા અને ગાઝામાં યુદ્ધવિરામના અમલીકરણ માટે સમજૂતી થઈ છે. ઈઝરાયેલના મીડિયાએ આ જાણકારી આપી છે. બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયના એક નિવેદનને ટાંકીને ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે […]

આત્મનિર્ભર ભારત: મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો માટે કરાર થયાં

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલય (MoD) એ ભારતીય નૌકાદળ માટે મધ્યમ-અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો (MRSAM)ની સપ્લાય માટે ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) સાથે લગભગ રૂ. 2,960 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તારીખ 16 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ શ્રી રાજેશ કુમાર સિંહની હાજરીમાં MoD અને BDLના અધિકારીઓ દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવામાં […]

વિયેતનામ અને રશિયાએ પરમાણુ ઊર્જા પર સહયોગ મામલે કરાર પર હસ્તાક્ષર કર્યા

રશિયન પ્રધાનમંત્રી મિખાઇલ મિશુસ્ટિનની હનોઈની બે દિવસીય મુલાકાત દરમિયાન વિયેતનામ અને રશિયાએ પરમાણુ ઊર્જા પર સહયોગ વધારવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ 2016 માં વધતા ખર્ચ અને સલામતીની ચિંતાઓને કારણે બે પરમાણુ પાવર પ્લાન્ટનું બાંધકામ બંધ કર્યા પછી તેની પરમાણુ ઊર્જા યોજનાઓને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.  આનાથી 2050 સુધીમાં […]

નેવી માટે 26 રાફેલ-એમ જેટ ખરીદવા પર ટૂંક સમયમાં સમજૂતી થશેઃ નેવી ચીફ

નવી દિલ્હીઃ ભારત ટૂંક સમયમાં નૌકાદળ માટે 26 વિશેષ રીતે તૈયાર કરાયેલા રાફેલ જેટ અને ત્રણ વધારાની સ્કોર્પિન સબમરીનની પ્રસ્તાવિત ખરીદી માટેના કરારને અંતિમ સ્વરૂપ આપવા જઈ રહ્યું છે. તેમ નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ જણાવ્યું હતું. નૌકાદળ દિવસ પહેલા મીડિયા સાથે વાત કરતા એડમિરલ ત્રિપાઠીએ એમ પણ કહ્યું હતું કે બે SSN (પરમાણુ […]

ભારત અને સિંગાપોર વચ્ચે સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે કરાર

નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નવી દિલ્હીમાં તેમના સિંગાપોરના સંરક્ષણ પ્રધાન ડૉ એનજી એંગ હેન સાથે 6ઠ્ઠી ભારત-સિંગાપોર સંરક્ષણ પ્રધાનોની સંવાદની સહ-અધ્યક્ષતા કરી. સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે સંમત થયા બંને મંત્રીઓએ બંને દેશો વચ્ચે વધી રહેલા સંરક્ષણ સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તાજેતરના વર્ષોમાં બંને દેશોની સશસ્ત્ર દળો વચ્ચે નિયમિત સંપર્કો થયા […]

ઈઝરાયલ સાથે સમજૂતી કરવી ઈરાન માટે ઘાતક સાબિત થશેઃ આયાતુલ્લા અલી ખમેની

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંબંધ બન્યાં વધારે તંગ હમાસના વડા બાદ ઈરાને હુમલાની તૈયારીઓ શરૂ કરી હતી ઈરાન હવે પીછેહઠ કરે તો તોના પરિણામ ભોગવવા પડશેઃ ખમેની નવી દિલ્હીઃ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ પશ્ચિમ એશિયામાં તણાવ અને ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલાની ચેતવણીને કારણે સર્જાઈ રહેલા દબાણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે […]

ચાબહાર પોર્ટ મામલે અમેરિકાના વલણ અંગે વિદેશ મંત્રી એસ.જયશંકરે શું કહ્યું ? જાણો…

નવી દિલ્હીઃ ચાબહાર પોર્ટ માટે ઈરાન સાથેના કરાર પર અમેરિકાની ટિપ્પણી પર ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, જો અમેરિકા જેવી મહાસત્તાની વિચારસરણી સંકુચિત હશે તો તેની અસર વ્યાપક થઈ શકે છે. ચાબહાર બંદર જેને ગઈકાલ સુધી અમેરિકા ગેમ ચેન્જર ગણાવતું હતું તે અફઘાનિસ્તાન છોડ્યા બાદ તેના માટે કરાયેલા સોદાને લઈને ગુસ્સે થઈ […]

G2G કરાર હેઠળ પ્રથમ બેચ ઇઝરાયેલ રવાના થઈઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે G2G કરાર હેઠળ પ્રથમ બેચ ઇઝરાયેલ રવાના થઈ છે. નવી દિલ્હીમાં મીડિયાને બ્રીફિંગ આપતા મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત તેમની સલામતી પ્રત્યે સભાન છે અને તેમણે ઇઝરાયેલી સત્તાવાળાઓને તેમની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. ભારતે ઈઝરાયેલ સાથે હસ્તાક્ષર કરેલા મોબિલિટી એગ્રીમેન્ટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code