1. Home
  2. Tag "agricultural camp"

રાસાયણિક કૃષિના દુષ્પરિણામોને નિવારવા પકૃતિ તરફ પાછા ફરવું પડશેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ રાસાયણિક ખેતીના કારણે જળ, જમીન અને પર્યાવરણ પ્રદૃષિત થાય છે. જમીનની ફળદ્રુપતા ક્ષીણ થતા કૃષિ ઉત્પાદન સતત ઘટતુ રહયું છે તેમજ લોકો અસાધ્ય બિમારીનો ભોગ બની રહયા છે. ત્યારે રાસાયણિક કૃષિના આ દુષ્પરિણામોને નિવારવા આપણે પ્રકૃતિ તરફ પાછા વળવું પડશે અને પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે.તેમ ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું. ઠાસરા તાલુકાના હરીપુરા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code