1. Home
  2. Tag "Ahmedabad Ashram"

દુષ્કર્મ કેસમાં જામીન પર છુટતાં આસારામ 12 વર્ષે અમદાવાદના આશ્રમમાં આવ્યા

મોટેરા આશ્રમમાં આસારામના દર્શન માટે સાધકો ઉમટ્યાં અનુયાયીઓને ન મળવાની જામીનમાં શરત હોવાથી આસારામ એકાંતવાસમાં રહ્યા, કોઈ નવો વિવાદ ન સર્જાય તે માટે આશ્રમ પર પોલીસની નજર અમદાવાદઃ આસારામ દૂષ્કર્મ કેસમાં શરતી જામીન પર છૂટીને 12 વર્ષે અમદાવાદના મોટેરા આશ્રમમાં આવતા આસારામજીના દર્શન માટે સાધકો ઉમટી પડ્યા હતા. આસારામજીના જામીનમાં અનુયાયીઓને ન મળવાની શરત હોવાથી […]

ગાંધીજીએ પુત્ર દેવદાસ ગાંધીને લખલા પત્રો અમદાવાદ આશ્રમને ભેટ અપાયાં

અમદાવાદઃ દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીએ પુત્ર દેવદાસ ગાંધીને વર્ષ 1920થી 1948 સુધી લખેલા પત્રો સહિત ગાંધીજીના લખેલા પત્રો ગાંધી પરિવારે અમદાવાદના ગાંધી આશ્રમને આપ્યાં હતા. ગાંધી પરિવારે આ પત્રો વર્ષો સુધી સાચવી રાખ્યાં હતા. ગાંધીજીના ચાર પુત્ર હતા. જેમાં ચોથા પુત્ર દેવદાસ ગાંધી હતી. દેવદાસ ગાંધીના પુત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ આ પત્રો સાબરમતી આશ્રમને આપ્યાં છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code