1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં CG અને સિન્ધુભવન રોડ પર 31મી ડિસેમ્બરે મોડી રાત સુધી વાહનો માટે નોએન્ટ્રી

અમદાવાદ 28 ડિસેમ્બર 2025: No entry for vehicles on CG and Sindhubhavan Road till late night on 31st December શહેરમાં સીજી રોડ અને સિન્ધુભવન રોડ પર 31મી ડિસેમ્બરના રોજ સમીસાંજથી મોડી રાત સુધી વર્ષ 2025ની વિદાય અને વર્ષ 2026ને વેલકમ કરવા માટે યુવક-યુવતીઓ સહિત જનમેદની ઉમટી પડતી હોય છે. બન્ને રોડને અવનવી રોશનીથી શણગારવામાં આવી […]

31મી ડિસેમ્બર: અમદાવાદમાં CG રોડ અને સિંધુ ભવન રોડ પર વાહનો માટે નો-એન્ટ્રી

અમદાવાદ, 27 ડિસેમ્બર 2025 : નવા વર્ષની ઉજવણીમાં ઉમટી પડતી શહેરીજનોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 31મી ડિસેમ્બરની સાંજથી જ શહેરના સૌથી ધમધમતા એવા સી.જી. રોડ અને સિંધુ ભવન રોડ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. શહેરના હૃદય સમાન […]

અમદાવાદમાં એસજી હાઈવે પર ડમ્પરે કારને ટક્કર કાર ડિવાઈડર પર ચડી ગઈ

અમદાવાદ તા.25 ડિસોમ્બર 2025:  dumper hits car on SG Highway  શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરોને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના એસજી હાઈવે પર રાજપથ કલબ પાસે સર્જાયો હતો. એસજી હાઈવે પર ગત મોડી રાત્રે રાજપથ ક્લબ પાસે એક બેફામ ડમ્પરે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા કાર રોડના ડિવાઈડર […]

અમદાવાદના સુભાષબ્રિજને તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીએ આપી સલાહ, હવે નવો બ્રિજ બનાવાશે

કન્સલ્ટન્ટ એજન્સીઓએ રિપોર્ટમાં ત્રણ વિકલ્પ સૂચવ્યા એએમસી દ્વારા ફોરલેનનો નવો બ્રિજ બનાવવાની વિચારણા રાજ્ય સરકાર સાથે પરામર્શ બાદ એએમસી દ્વારા નિર્ણય લેવાશે અમદાવાદ 24 ડિસેમ્બર 2025ઃ consultant agency’s advice to demolish Subhash Bridge  શહેરના 5 દાયકા જુના સુભાષબ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જતા છેલ્લા કેટલાક દિવસથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ માટે […]

અમદાવાદના નરોડામાં દબાણો દુર કરવા ગયેલી એએમસી અને પોલીસની ટીમ પર પથ્થરમારો

નરોડામાં વેજિટેબલ માર્કેટ બહાર લારીઓના દબાણો હટાવાતા વાતાવરણ તંગ બન્યું પથ્થરમારામાં એક પોલીસ કર્મચારીને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો પોલીસે ટોળાં સામે રાયોટિંગનો ગુનો નોંધી બેની અટકાયત કરી અમદાવાદઃ stones pelted at AMC and police team  શહેરના નરોડા વિસ્તારમાં વેજિટેબલ માર્કેટ બહાર ફ્રુટની લારીઓના દબાણો હટાવવા ગયેલી એએમસીના એસ્ટેટ વિભાગની ટીમ અને બંદોબસ્તમાં મુકાયેલી પોલીસ પર પથ્થરમારો […]

અમદાવાદમાં પાર્કિંગને લીધે થતી ટ્રાફિકની સમસ્યા ઉકેલવા તંત્રએ મથામણ શરૂ કરી

એએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરવા ઝૂંબેશ શરૂ કરાઈ મ્યુનિ. દ્વારા 59,000 વાહનો પાર્ક થઈ શકે તે માટે પાર્કિંગ વ્યવસ્થા કરાશે ગેરકાયદેસર રીતે રોડ પર પાર્ક કરેલા વાહનોને લોક કરી દંડનીય કાર્યવાહી કરાશે અમદાવાદઃ Ahmedabad, traffic problem,  શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યા પણ ખૂબ વધી છે. તેના લીધે ટ્રાફિકજામની ઠેર ઠેર સમસ્યા જોવા […]

અમદાવાદમાં લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનું ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યુ

શહેરના મીઠાખળીમાં આવેલા ઉર્વશી ફ્લેટ્સમાં બન્યો બનાવ ફાયરના જવાનોએ લિફ્ટનો અંદરનો ભાગ ખોલીને અંદર ઉતર્યા દોરડાની મદદથી વૃદ્ધને લિફ્ટમાંથી બહાર કઢાયા અમદાવાદઃ લિફ્ટમાં બાળકો અને વૃદ્ધોએ ખાસ તકેદારી રાખવાની હોય છે. ત્યારે શહેરના મીઠાખળી વિસ્તારમાં આવેલા ઉર્વેશી ફ્લેટની લિફ્ટમાં એક વૃદ્ધ ફસાયા હતા. લિફ્ટ અચાનક અધવચ્ચે બંધ થઈ જતા અને લિફ્ટનો દરવાજો ખૂલી ન શકતા […]

અમદાવાદમાં સમસ્ત પાટિદાર સમાજનું યુવા બિઝનેસ મહાસંમેલન યોજાશે

પાટિદાર યુવા બિઝનેસ સંમેલનમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે 28મી ડિસેમ્બરે યોજાનારા સંમેલનમાં 7 દેશોમાંથી પાટિદાર યુવા બિઝનેસમેન ભાગ લેશે દેશભરના 20 હજારથી વધુ યુવા પાટિદારો સંમેલનમાં જોડાશે અમદાવાદઃ  શહેરમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યુવા બિઝનેસ મહાસંમેલન યોજાશે, આ મહાસંમેલન 28 ડિસેમ્બરે અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાશે. પાટીદાર સમાજના યુવાનોને ઉદ્યોગ અને વ્યવસાય […]

અમદાવાદમાં ટેટની પરીક્ષા આપવા જઈ રહેલા બે વિદ્યાર્થીને કારે અડફેટે લેતા ગંભીર ઈજા

હિંમતનગરથી બે વિદ્યાર્થીઓ અમદાવાદ ટેટની પરીક્ષા આપવા આવ્યા હતા, અજીત મિલ નજીક રોડ ક્રોસ કરતા પૂર ઝડપે આવેલી કારે અડફેટે લીધે, લોકોએ કારચાલકને પકડીને પોલીસ હવાલે કર્યો                                                           […]

અમદાવાદઃ મ્યુનિસિપલ શાળાઓ હવે ઋષિ-મુનિઓનાં નામથી ઓળખાશે

અમદાવાદ, 21 ડિસેમ્બર, 2025ઃ Municipal schools named after sages and sages અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને જાળવતી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. તે અંતર્ગત નારણપુરા વિધાનસભાના નવાવાડજ વિસ્તારમાં આવેલી પાંચ મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓને ભારતીય વૈદિક પરંપરાના મહાન ઋષિ-મુનિઓનાં નામે નામકરણ કરવામાં આવ્યું. આ નામકરણ કાર્યક્રમ 20 ડિસેમ્બરે, મેયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code