1. Home
  2. Tag "ahmedabad"

વક્ફની જમીન પચાવી પાડનારા સલીમખાન પઠાણના ઘર પર ઈડીના દરોડા

ઈડીએ સલીમખાનમા ઘર સહિત 10 સ્થળોએ સર્ચ કર્યુ જમાલપુર અને  ખેડા ખાતેના ફાર્મહાઉસ સહિત અલગ-અલગ જગ્યાએ સર્ચ કરાયુ,  કરોડોની બેનામી મિલકતો મળે તેવી શક્યતા અમદાવાદઃ  શહેરમાં ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની ભાડે આપેલી જગ્યા પચાવી ગેરકાયદે દબાણ કરનારા સલીમ જુમ્માખાન પઠાણના ઘર સહિત 10 અલગ-અલગ જગ્યાએ ઈડી (એન્ફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટ) દ્વારા દરોડા […]

ગુજરાતમાં અષાઢી માહોલ સર્જાયો, મોડી રાતે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર ગઈ કાલ સાંજથી ગુજરાતમાં જોવા મળી રહી છે. રાજ્યમાં ઠેર-ઠેર વાવાઝોડું ફૂંકાયું હતું અને સાથે જ વરસાદ પણ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ ઝાડ અને હોર્ડિંગ્સ પડવાની ઘટના પણ સામે આવી હતી. અમદાવાદ શહેરમાં મોડી રાતે વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં વરસાદી માહોલને પગલે લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળી […]

અમદાવાદમાં મકરબા મેઇન રોડ પર ભૂવો પડતા રિક્ષા ભૂવામાં ઘૂંસી ગઈ

ભરઉનાળે રોડ પર મોટો ભૂવો પડ્યો ભૂવામાં રિક્ષા પડતા રિક્ષાચાલકને ઈજા મેઈનરોડ પર ભૂવો પડતા ટ્રાફિકજામ સર્જાયો અમદાવાદઃ શહેરના મકરબા વિસ્તારમાં મેઊન રોડ પર ભર ઉનાળે મોટો ભૂવો પડતા ભૂવામાં રિક્ષા ખાબકી હતી. અને રિક્ષાચાલકને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિકાસના બણગા ફુંકતી મ્યુનિ.કોર્પોરેશનનો વિકાસ કેટલો તકલાદી છે, એની પોલ ખૂલી ગઈ […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટે છેલ્લા 3 વર્ષમાં 9000 લોકોએ અરજી કરી

દવાના નામે દારૂની પરમિટ લેવા ધસારો છેલ્લા 4 મહિનામાં 221 લોકોએ દારૂની પરમિટ માગી દારૂની પ્રત્યેક અરજીદીઠ રૂપિયા 20 હજારનો ચાર્જ લેવામાં આવે છે અમદાવાદઃ રાજ્યમાં અનેક લોકો દારૂની પરમિટ માટે અરજીઓ કરી રહ્યા છે. મેડિકલ સર્ટીને આધારે સરકાર દ્વારા દારૂની પરમીટ આપવામાં આવતી હોય છે. અમદાવાદમાં અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલને દારૂની પરમિટ મેળવવા તબીબી […]

અમદાવાદમાં 42 કરોડમાં બનેલો હાટકેશ્વર બ્રિજને તોડવામાં 10 કરોડનું આંધણ કરાશે

એએમસીએ 42 કરોડમાં બનાવેલો બ્રિજ 5 વર્ષમાં તોડવો પડશે બ્રિજના નબળા બાંધકામ અંગે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ કરવામાં આવી હતી હવે નવો બ્રિજ બનાવવા 100 કરોડથી વધુ ખર્ચ કરવો પડશે અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં એએમસીએ હાટકેશ્વર વિસ્તારમાં રૂપિયા 42 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવ્યા બાદ તેના નબળા બાંધકામને લીધે જર્જરિત બની જતા 5 વર્ષમાં તોડવાની નોબત આવી […]

અમદાવાદમાં રાજસ્થાન સ્કૂલમાં ધો.8ના 250 વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા હોબાળો

વિદ્યાર્થીઓ શાળામાં પરિણામ લેવા આવ્યા ત્યારે એલસી પકડાવી દીધા ધો.9માં પ્રવેશ આપવાની શાળા સંચાલકોએ ઘસીને ના પાડી દીધી શાળાઓ ધો. 9ના વર્ગો બંધ કરવા DEOને અરજી કરી અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલના સંચાલકોએ ધોરણ-8ના 250 વિદ્યાર્થીઓને ધોરણ-9માં પ્રવેશ ન આપતા વાલીઓએ હોબાળો કર્યો હતો. દરમિયાન શાળા સંચાલકોએ ધોરણ 9ના વર્ગો બંધ કરવા માટે […]

અમદાવાદમાં બાલવાટિકાના રિ-ઓપનિંગ પહેલા જ એન્ટ્રી ફી રાઈડના દરમાં વધારો કરાયો

એએમસીએ બાલવાટિકામાં વિવિધ રાઈડ, સ્નો પાર્ક, વગેરેની ફીના ભાવ નિયત કર્યા, બાલવાટિકાને વર્ષે રૂપિયા 40 લાખની આવક થશે થોડા દિવસમાં બાલવાટિકા બાળકો માટે ખૂલ્લી મુકાશે અમદાવાદઃ એએમસી દ્વારા શહેરના કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રિડેવલપમેન્ટ કરાયું છે. અને થોડી દિવસમાં બાળવાટિકા રિ-ઓપન કરાશે. ઉનાળાના વેકેશનને લીધે બાળકો સાથે તેના વાલીઓ પણ ઉમટી પડશે. ત્યારે એએમસીની રિક્રિએશન […]

અમદાવાદમાં ઈન્દિરા બ્રિજ પાસે ફ્લેટ્સના 5માં માળે લાગી આગ, 5 લોકોએ લગાવી છલાંગ

મંગળવારે રાતના સમયે આત્રેય ઓર્ચિડ ફ્લેટ્સમાં બન્યો આગનો બનાવ એક ફ્લેટના એસીમાં બ્લાસ્ટ થયા બાદ લાગી આગ, ફાયર વિભાગે 27 લોકોનું રેસ્ક્યુ કર્યું અમદાવાદઃ શહેરના ઈન્દિરા બ્રિજ નજીક આવેલી આત્રેય ઓર્ચિડ ફ્લેટ્સના ડી વીંગના 5માં માળના એક ફ્લેટમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. 5માં માળે આવેલા એક ફલેટમાં એસીમાં આગ લાગ્યા બાદ આગે ગણતરીની […]

અમદાવાદના ચંડોળા તળાવમાં આજે બીજા દિવસે પણ દબાણો હટાવાયાં, 2000 ઝૂંપડા તોડી પડાયા

ચંડોળા તળાવની એક લાખ ચો.મીટર જગ્યા ખૂલ્લી કરાવાઈ ઘણા રહિશોએ જાતે જ ઝૂંપડા ખાલી કરી દીધા હર્ષ સંઘવીનું નિવેદન, બાંગ્લાદેશીઓને પરત મોકલીશું   અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલેશન આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. પોલીસના સઘન બંદોબસ્ત સાથે મ્યુનિ.કોર્પોરેશનની ટીમોએ ગેરકાયદે બાંધકામો પર મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બુધવારે બપોર સુધીમાં કાચા-પાકા […]

અમદાવાદમાં ભગવાન પરશુરામજીની રથયાત્રા નીકળી, ઠેર ઠેર કરાયું સ્વાગત

યાત્રાના પ્રારંભ પહેલા પહેલગામ આતંકવાદી દૂર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ પરશુરામજીની પૂજા, અર્ચન, આરતી બાદ યાત્રાનુ ઠેર ઠેર સ્વાગત કરાયું યાત્રામાં સાધુ-સંતો સહિત બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા   અમદાવાદઃ શહેરમાં આજે પરશુરામજીની જન્મ જ્યંતિએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની શોભા યાત્રા, પૂજા અર્ચના, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code