1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં રોંગસાઈડમાં વાહન ચલાવશો તો પંકચર પડશે, ચાણક્યપુરી બ્રિજ પર બમ્પ લગાવાયા

અમદાવાદઃ શહેરના ઘણાબધા રસ્તાઓ અને બ્રિજ પર વાહનચાલકો બિન્દાસ્તથી રોંગ સાઈડમાં વાહનો ચલાવતા હોય છે. ચારરસ્તાઓ પર સિગ્નલ બંધ હોય ત્યારે કેટલાક વાહનચાલકો ડિવાઈડર ક્રોસ કરીને રોંગ સાઈડમાં વાહનો ઊભા રાખી દેતા હોય છે. એટલે સામે આવતા વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડતી હોય છે. ઘણીવાર તો અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોંગ […]

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં સતત વરસાદી વાતાવરણને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારોમાં ઝાડા-ઊલટી, તાવ, ટોઈફોડ, ડેન્ગ્યુ સહિતના કેસો વધુ જોવા મળી જોવા મળી રહ્યા છે. જેમાં ઝાડા ઊલટીના કેસો 1100થી વધુ નોંધાયા છે. જુલાઇ મહિનામાં ઝાડા ઊલટીના 1139, ટાઇફોઇડના 451 અને ડેન્ગ્યુના 174 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 166 કેસો […]

અમદાવાદમાં જાહેર રોડ પર કરાતાં પાર્કિંગ સામે AMCની ઝૂંબેશ, રોડ પરના દબાણો પણ હટાવાશે

અમદાવાદઃ શહેરમાં વસતિ વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ ખૂબ વધારો થયો છે. જેના લીધે પાર્કિંગની સમસ્યા વિકટ બનતી જાય છે. શહેરમાં કોમર્શિયલ બિલ્ડિંગોમાં પાર્કિંગની વ્યવસ્થા હોય તો જ બીયુ પરમિશન અપાતી હોય છે. પણ ઘણાબધા કોમર્શિયલ બિલ્ડિંગોમાં પાર્કિંગ એરિયા જ વેચી દેવામાં આવ્યો છે. બીજીબાજુ ખરીદી કરવા આવતા લોકોને પોતાના વાહનો રોડ પર પાર્ક કરવાની […]

અમદાવાદમાં મિલ્કતોને બીયુ પરમિશન અપાયાના 45 દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આકારણી થશે

અમદાવાદઃ શહેરમાં નવી મિલ્કતોને બીયુ પરમિશન અપાયા બાદ પ્રોપર્ટી ટેક્સ આકારણીમાં ખૂબજ વિલંબ કરાતો હતો. તેના લીધે નવી પ્રોપર્ટીના બિલો માકલી શકાતા નથી. અને તેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને આર્થિક નુકસાની વેઠવી પડતી હતી. GPMC એક્ટની જોગવાઈ મુજબ બી.યુ. પરમિશન તારીખથી મિલકતની ટેક્ષની આકારણી કરવાની થાય છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે-તે ઝોનના એસ્ટેટ ખાતા દ્વારા નવી મિલકતને […]

અમદાવાદમાં હોમગાર્ડનો કમાન્ડન્ટ GRD જવાન પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

અમદાવાદઃ શહેરમાં હોમગાર્ડનો કમાન્ડન્ટ જીઆરડી જવાન પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. કમાન્ડન્ટ દ્વારા હોમગાર્ડના જવાનને કોઈ કારણ વિના હેરાન કરવામાં કરવામાં આવતો હતો. અને નોકરીમાં હેરાન નહિ કરવા અને નોકરી બંધ નહિ કરવા હોમગાર્ડ કમાન્ડન્ટે 10 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જે પૈકીની 7 હજાર રૂપિયાની લાંચ લઈ લીધી હતી. જ્યારે બાકીના 3 હજારની […]

અમદાવાદમાં 50 અને 100ના દરની બનાવટી ચલણી નોટો સાથે મહિલા સહિત ત્રણ પકડાયાં

અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી રૂપિયા 50 અને 100ના દરની બનાવટી નોટો સાથે એક મહિવા સહિત ત્રણ શખસોને પોલીસે પકડી પાડ્યા હતા. મોહરમનો તહેવાર હતો અને આવા સમયે રાત્રીના બજારોમાં ભીડ રહેતી હોય છે. જેથી આ ત્રણેય આરોપીઓ નકલી નોટો લઈને બજારમાં ફરતી કરવા માટે નીકળ્યા હતા. ત્રણેય આરોપીઓ પાસેથી રૂ.100ના  દરની કુલ સાત નોટો,અને રૂ.50ના દરની […]

અમદાવાદમાં રોડ માર્કિંગની કામગીરી, બમ્પ અને ઝિબ્રા ક્રોસિંગ પર મશીનથી સફેદ પટ્ટા મરાયાં

અમદાવાદઃ શહેરમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક રૂલ્સનો ભંગ કરનારા વાહન સાલકો સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. સીસીટીવી કેમેરા દ્વારા પણ ઝિબ્રા ક્રોસિંગ પર ઊભા રહેતા વાહન ચાલકોને મેમો મોકલાવવામાં આવી રહ્યો છે. શહેરમાં ઘણાબધા ઝિબ્રા ક્રોસિંગના સફેદ પટ્ટા ભૂંસાઈ ગયેલા છે. ઉપરાંત બમ્પ પર પણ સફેદ પટ્ટા ન હોવાથી વાહનચાલકોને […]

અમદાવાદમાં મચ્છરોના બ્રિડિંગ સામે AMCની કાર્યવાહી, સ્કુલ, સહિત નોડલ ઓફિસરોને દંડ કરાયો

અમદાવાદઃ શહેરમાં સતત વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. ત્યારે મચ્છરોના ઉપદ્રવ સામે મ્યુનિના આરોગ્ય વિભાગે ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરી છે. તેમજ મચ્છરોના પરા શોધીને તેનો નાશ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે AMCની પાંચ જેટલી મિલકતોમાંથી મચ્છરોના બિલ્ડિંગ અને પોરા મળી આવતા […]

અમદાવાદમાં બેક્ટેરિયલ કન્ઝક્ટિવાઈટિસના કેસમાં ચિંતાજનક વધારો

સાત દિવસમાં સિવિલ અનો સોલા સિવિલમાં 2800 કેસ નોંધાયાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો આંખમાં નાખવાની દવાની અછત ઉભી થયાની અટકળો અમદાવાદઃ શહેરમાં વાયરલ કન્ઝક્ટિવાઈટિસ એટલે કે ‘અખિયાં મિલા કે’ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરની સિવિલ અને સોલા સિવિલમાં સાત દિવસમાં 2800થી વધારે કન્ઝક્ટિવાઈટિસના કેસ નોંધાયાં છે. શહેરમાં અખિયા મિલા કે ના કેસમાં વધારો […]

અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી વન-ડે વર્લ્ડકપ મેચની તારીખમાં ફેરફાર શક્યતા

અમદાવાદઃ  શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની વન-ડે વર્લ્ડકપ રમાવાની હોવાથી ક્રિકેટરસિયાઓમાં ભારે હર્ષ જોવા મળી રહ્યો છે. જો કે મેચને હજુ ત્રણ મહિના જેટલો સમય બાકી છે. પણ ક્રિકેટરસિયાઓ તે ઘડીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. BCCI […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code