અમદાવાદમાં રોંગસાઈડમાં વાહન ચલાવશો તો પંકચર પડશે, ચાણક્યપુરી બ્રિજ પર બમ્પ લગાવાયા
અમદાવાદઃ શહેરના ઘણાબધા રસ્તાઓ અને બ્રિજ પર વાહનચાલકો બિન્દાસ્તથી રોંગ સાઈડમાં વાહનો ચલાવતા હોય છે. ચારરસ્તાઓ પર સિગ્નલ બંધ હોય ત્યારે કેટલાક વાહનચાલકો ડિવાઈડર ક્રોસ કરીને રોંગ સાઈડમાં વાહનો ઊભા રાખી દેતા હોય છે. એટલે સામે આવતા વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડતી હોય છે. ઘણીવાર તો અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોંગ […]