1. Home
  2. Tag "ahmedabad"

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં પલ્લવ બ્રિજ સહિત અનેક વિકાસ કામોની ભેટ આપી

પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરાતા એક લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળી, ચીમનભાઈ પટેલ ફ્લાઈબ્રિજ સમાંતર બનનારા ઓવરબ્રિજનું ખાતમૂર્હુત કર્યું સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધી ફ્લાઈઓવરબ્રિજનું પણ ખાતમૂહુર્ત કર્યું અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે, ગઈકાલે ગાંધીનગરમાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યા બાદ આજે સાણંદમાં તિરંગા યાત્રામાં હાજરી આપી હતી. ત્યારબાદ અમદાવાદમાં […]

અમદાવાદમાં 31મી મે સુધી પાલતુ કૂતરાની નોંધાણી નહી કરાવી હશે તો પગલાં લેવાશે

એએમસીમાં પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત શહેરમાં 50.000થી વધુ પેટડોગ, મ્યુનિમાં રજિસ્ટ્રેશન માત્ર 5500નું છે મ્યુનિની વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાશે અમદાવાદઃ  શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાલતું શ્વાને ચાર મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું મોત થયું હતુ. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરતા શ્વાન કબજે કર્યું છે અને […]

અમદાવાદમાં SG હાઈવે પર અકસ્માત જોવા એકઠા થયેલા ટોળાં પર એક્ટિવા ઘૂંસી જતા 3ને ઈજા

શહેરના થલતેજ બ્રિજ પર બાઈકને ટક્કર મારીને કારચાલક પલાયન અકસ્માતને જોવા માટે લોકોનું ટોળુ એકઠુ થયુ પૂરફાટ ઝડપે આવેલા એક્ટિવાને ટોળામાં ઘૂંસાડી દીધુ અમદાવાદઃ શહેરના ગત રાતે એસ. જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર બાઇકચાલક યુવકને અજાણ્યો કારચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. બાઈકચાલક ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડ્યો હતો. દરમિયાન આ અકસ્માત […]

અમદાવાદમાં સાબરમતી નદી સ્વચ્છતા અભિયાનમાં મોટાભાગના કોર્પોરેટરો ન જોડાયા

એએમસીના કમિશનર, ધારાસભ્યો અને મેયર જોડાયા નદીમાંથી પ્લાસ્ટિકનો કચરો, ધજાઓ અને માળાઓ સહિત વસ્તુઓ બહાર કાઢાઈ કાંપ અને કચરો મોટાપ્રમાણમાં હોવાથી નદીની સાફસફાઈમાં સમય લાગશે અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીના કાઠે બન્ને સાઈડ રિવરફ્રન્ટ બનાવીને વાસણા બેરેજ સુધી નર્મદાનું પાણી ભરવામાં આવે છે. જેના લીધે સાબરમતી નદી બન્ને કાંઠે ભરાયેલી રહે છે. નદીમાં પાણી ભરાયેલું રહેતુ […]

અમદાવાદના રખિયાલમાં મેગા ડિમોલિશન, 20 કારખાના-દુકાનો પર બુડોઝર ફેરવાયું

કોમન પ્લોટ પર બાંધકામ કરીને નમાઝ માટે જગ્યા તોડી પડાઈ 350થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો વર્ષ 2008માં ગેરકાયદે બાંધકામો તોડાયા બાદ ફરી દબાણો કરી દેવાયા હતા અમદાવાદઃ શહેરના રખિયાલ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આજે સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ પર બૂલડોઝર ફેરવાયું છે. કોમન પ્લોટ […]

અમદાવાદમાં નારણપુરા અકસ્માત કેસમાં નાસી ગયેલો કારચાલક પકડાયો

મંગળવારે રાતે બાઈકને ટક્કર મારીને કારનો ચાલક નાસી ગયો હતો અકસ્માતમાં બાઈકસવારનું મોત નિપજ્યું હતું ધરપકડ કરાયેલો 19 વર્ષીય કારચાલક કોલેજનો વિદ્યાર્થી છે અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં મંગળવારની રાતે શહેરના નારણપુરા ચાર રસ્તા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર એક યુવાનું મોત નિપજ્યું હતું. અને એક યુવાને […]

અમદાવાદમાં સાબરમતી નદીમાં નહાવા પડેલા 3 બાળકોમાંથી એકનું ડુબી જતા મોત

રિવરફ્રન્ટમાં પાણી ખાલી કર્યા બાદ કેમ્પના હનુમાન પાસે બન્યો બનાવ બનાવની જાણ થતા ફાયરની ટીમ તરવૈયા સાથે પહોંચી બાળકના મૃતદેહને નદીમાંથી બહાર કઢાયો અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં રિવરફ્રન્ટથી વાસણા બેરેજ સુધી ભરાયેલુ પાણી ખાલી કરીને હાલ નદીની સફાઈનું કામ ચાલી રહ્યું છે. નદીમાં પાણી ખાલી કર્યા બાદ નદીના કાંઠા વિસ્તારના ખાડાઓમાં હજુ પાણી ભરાયેલા છે. […]

અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનમાં વધારો, કેટલાક વિસ્તારોમાં બેઋતુનો અનુભવ

મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવા ઝાપટાંની આગાહી અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચશે હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદનો માહોલ સર્જાયો હતો. જોકે છેલ્લા બે દિવસથી આકાશમાં છવાયેલા વાદળો વિખેરાઈ જતા હવે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત મહાનગરોમાં એક-બે દિવસમાં તાપમાનનો પારો 40 […]

અમદાવાદના નારણપુરમાં કારની અડફેટે બાઈકસવાર બે યુવાનો પટકાયા, એકનું મોત

અકસ્માત બાદ કારચાલક મહિલા નાસી ગઈ અકસ્માતમાં બાઈકસવાર એક યુવાનને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે નારણપુરા વિસ્તારમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. નારાણપુરા વિસ્તારમાં ચારરસ્તા પર કારએ ટક્કર મારતા બાઈકસવાર બે યુવાનો રોડ પર પટકાયા હતા. જેમાં એક બાઈકસવાર […]

અમદાવાદના શ્વાને બચકા ભરતા બાળકીના મોતના કેસમાં પાલતુ શ્વાનના માલિકની ધરપકડ

શહેરના હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો શ્વાનના માલિકે મ્યુનિમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નહતુ મ્યુનિ.દ્વારા હવે પાલતુ શ્વાન માટેના નિયમો કડક બનાવાશે અમદાવાદઃ શહેરના હાથીજણમાં રાધે રેસિડન્સમાં એક પાલતુ શ્વાને બચકા ભરતા 4 માસની બાળકીનું મોત નિપજ્યુ હતુ. આ બનાવનો સોશ્યલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થયો હતો. એક યુવતી પોતાના પાલતુ શ્વાનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code