1. Home
  2. Tag "aid"

ગુજરાતઃ માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 6800ની સહાય ચુકવાશે

અમદાવાદઃ રાજ્યમાં બે દિવસ વરસેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે અને સર્વેના આદેશ કરવામાં આવ્યાં છે. દરમિયાન આજે મંગળવારથી સર્વેની કવાયતને શરુ કરવામાં આવી છે. દરમિયાન ખેડૂતોને એસડીઆરએફ નિયમ પ્રમાણે બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઢ રૂ. 6800ની સહાયની […]

ગુજરાત સરકાર દ્વારા ખેડુતોને બાગાયતી પાકોમાં થતા બગાડને અટકાવવા આપશે સહાય: કૃષિ મંત્રી

ગાંધીનગરઃ દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ નિર્ધાર કર્યો છે. ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બની દેશના આર્થિક વિકાસના ભાગીદાર બને તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર ખેડૂતહિતલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શનથી રાજ્યમાં બાગાયત ખેતી કરતા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ […]

ગુજરાતઃ બટાકા અને ડુંગળીના ખેડૂતોને સરકાર કરશે સહાય

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ખેડૂતોએ ડુંગળી અને બટાકાનું બમ્પર વાવેતર કર્યું હતું. હાલ મબલખ ઉત્પાદન થયું છે, જો કે, પુરતા ભાવ નહીં મળતા હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. તેમજ સરકારને સહાય કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ઉંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોને […]

પાકિસ્તાનમાં પૂરપીડિતોને મળતી સહાયમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે, પાકિસ્તાન હાલ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, એટલું જ નહીં દુનિયાભરના લોકો પાકિસ્તાનના પીડિત લોકોને માટે આગળ આવી રહ્યાં છે. તેમજ પૂરપીડિતોને મદદ કરવામાં આવી રહી છે પરંતુ મદદની રકમ પીડિતોને મળતી નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ રાહત સહાયમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યોની રાવ […]

ગુજરાત સરકારે 500 કરોડની જાહેરાત બાદ પણ સહાય ન ચુકવતા ગૌશાળાઓની હાલત કફોડી

ભૂજઃ ગુજરાત સરકારે રાજ્યની પાંજરાપોળો અને ગૌશાળાઓને 500 કરોડની સહાય આપવાની જાહેરાત કર્યાને મહિનાઓ વીતિ ગયા છતાં સરકાર દ્વારા હજુ સુધી સહાય ચુકવવામાં આવી નથી. તેની પાંજરોપોળો અને ગૌશાળાના સંચાલકો ભારે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કારણ કે સરકારે સહાય આપવાની જાહેરાત કર્યા બાદ પાંજરાપોળો અને ગૌશાળાઓને જે દાન મળતું હતું તેમાં ઘટાડો થયો […]

ગુજરાતના શહિદ જવાનોના આશ્રિતોને સહાયમાં વધારો કરાશે, સરકારે ત્રણ માગણી સ્વીકારી

ગાંધીનગરઃ ગુજરાતમાં પૂર્વ સૈનિકોને જમીન, સરકારી નોકરીમાં અનામત જેવી અનેક માંગણી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં ન આવતા હવે પૂર્વ સૈનિકોનું સંગઠન સોમવારથી ગાંધીનગર ખાતે આંદોલન કરવાનું હતું. પરંતુ રાજ્ય સરકારે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પૂર્વ સૈનિકોની 14 પૈકીની […]

સરકારે 500 કરોડની સહાય જાહેર કરી પણ ફદીયું ય આપ્યું નથી, ગૌ શાળા, પાંજરાપોળની હાલત કફોડી

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ ઘાસચારા અને પાણીની તંગીમાં આંકરો ઉનાળો પસાર કર્યો છે. સરકારે મહિનાઓ પહેલા પાંજરોપોળ અને ગૌશાળાઓ માટે રૂપિયા 500 કરોડની સહાય જાહેર કરી હતી. પણ આજસુધી સરકારે ફદીયું પણ આપ્યું નથી. બીજુબાજુ સરકારે સહાય જાહેર કર્યા બાદ પાંજરોપોળો અને ગૌ શાળાઓને દાનવીરો દ્વારા મળતું ડોનેશન પણ બંધ થઈ ગયું […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ચાર કેન્દ્રીય મંત્રીઓ જશે

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગાની શરૂઆત કરી છે એટલું જ નહીં અત્યાર સુધીમાં પાંચેક ફ્લાઈટમાં અનેક વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યાં છે. દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ સાથે યુક્રેન પોલીસ અમાનવીય વર્તન કરતું હોવાની ઘટના સામે આવતા ભારત સરકારની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર […]

આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને 1-1 કરોડની સહાય આપવા વરૂણ ગાંધીએ PMને કરી રજૂઆત

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાને લઈને એક વર્ષથી વધારે સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યાં બાદ ખેડૂતોને આંદોલન પૂર્ણ કરીને ઘરે જવા અપીલ કરી હતી. દરમિયાન ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમજ મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP)ને લગતો કાયદો […]

રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા નુકશાનની સહાયમાં વધારો, દૂધળા પશુના મૃત્યુમાં સહાય 50,000 અપાશે

અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબીનેટની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અતિવૃષ્ટી મામલે સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો અતિવૃષ્ટિમાં કાચા મકાન માટે 10 હજાર અને દૂધાળા પશુઓ માટે 50 હજાર સહાયની જાહેરાત કરાઈ છે. પૂરના અસરગ્રસ્તોને 4100 રૂપિયાની અપાતી સહાયની રકમ હવે 10,000 રૂપિયા કરવામાં આવી છે. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code