1. Home
  2. Tag "air passengers"

ભારતમાં વર્ષ 2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે,જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી માહિતી

જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી જાણકારી  2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે નાગરિક ઉડ્ડયનને સેવા-ઉત્પાદન તરીકે વિકસાવવું “જરૂરી” દિલ્હી:નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક મહત્વની જાણકારી આપી છે .તેઓએ કહ્યું કે,ભારતમાં વર્ષ 2035 સુધીમાં 42.5 કરોડ હવાઈ મુસાફરો હશે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારતમાં 2035 સુધીમાં 14.5 કરોડના સ્તરે વધીને 42.5 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code