1. Home
  2. Tag "Airlines"

દિલ્હી બાદ હવે મુંબઈથી અયોધ્યાની સીધી ફ્લાઈટ થશે,ઈન્ડિગો એરલાઈન આ રીતે શરૂ કરશે આ સેવા

લખનઉ:ઉત્તર પ્રદેશના અયોધ્યાથી નવી દિલ્હી અને અમદાવાદની સીધી ફ્લાઈટ પછી ઈન્ડિગોએ હવે 15 જાન્યુઆરીથી અયોધ્યા અને મુંબઈ વચ્ચે સીધી કનેક્ટિવિટીની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું હતું કે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ પૂર્ણ થયા બાદ અને અયોધ્યાથી દિલ્હી […]

જાણો આ દેશની એરલાઈન્સે પોતાની જ મહિલા રાષ્ટ્રપતિની ફ્લાઈટ પર કેમ લગાવ્યો પ્રતિબંધ?

દિલ્હી :યુરોપિયન દેશ જ્યોર્જિયાની રાષ્ટ્રીય એરલાઈન કંપની જ્યોર્જિયન એરવેઝે તેના જ પ્રમુખને ઉડ્ડયન પર પ્રતિબંધ મૂક્યો છે.રશિયાની સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, જ્યોર્જિયાની રાષ્ટ્રીય એરલાઈન જ્યોર્જિયન એરવેઝના સંસ્થાપકએ દેશના રાષ્ટ્રપતિને તેના વિમાનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યોર્જિયન રાષ્ટ્રપતિ સલોમ ઝૌરાબિચવિલી પર આરોપ એટલો હતો કે તેણીએ કહ્યું હતું કે જો તે રશિયાની […]

આકાશ એર દસ ડિસેમ્બરથી વિશાખપટ્ટનમ- બેંગલુરુ રૂટ પર ઉડ્ડયન સેવા શરૂ કરશે.

બેંગલુરુ :  આકાશ એરે 10 ડિસેમ્બરથી બેંગલુરુથી વિશાખાપટ્ટનમ સુધીની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી, આ વર્ષે ઓગસ્ટમાં આકાશ એર લોન્ચ થયા પછી તેની સેવાના વિસ્તારનું આ 10મું સ્થળ હશે. શહેર-આધારિત એરલાઈને તાજેતરમાં 26 નવેમ્બરથી પુણે અને બેંગલુરુને રોજની બે-બે દૈનિક ઉડાન અને 10 ડિસેમ્બરથી એ જ રૂટમાં ત્રણ ફેરા સાથે જોડવાની જાહેરાત કરી હતી. […]

કેશોદ-મુંબઈ વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ કેન્દ્રિય ઉડ્ડયન મંત્રીના હસ્તે 16મી એપ્રિલથી થશે

જુનાગઢઃ સોરઠ પંથકને પણ હવે વિમાની સેવાનો લાભ મળશે. કેશોદનું એરપોર્ટ 16 એપ્રિલથી ખુલ્લુ મુકવામાં આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે આ એરપોર્ટ ખુલ્લુ મુકવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી બંધ રહેલા કેશોદ એરપોર્ટને ફરી શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. ગુજરાત સરકારના પ્રવક્તા […]

2 વર્ષ બાદ ભારત આજથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે, કોરોનાને કારણે હતી પાબંધી   

2 વર્ષ બાદ આજથી શરૂ થઇ નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાન કોરોનાને કારણે હતી પાબંધી 60 થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે દિલ્હી:આજથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી છે.આ માટે દેશના એરપોર્ટ અને એરલાઇન કંપનીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. આંતરરાષ્ટ્રીય એરલાઇન્સની રજૂઆત સાથે આ ક્ષેત્ર વિકાસની ઉડાન ભરવામાં મદદ કરશે.ભારતીય એરલાઇન્સ ઉપરાંત, અમીરાત અને વર્જિન […]

બિઝનેસ: ભારતની મંજૂરી બાદ અનેક એરલાઈન્સ વધારી રહી છે તેની ફ્લાઈટ્સ

ફ્લાઈટ સર્વિસ વધવાની સંભાવના ભારતમાં હવે કોરોનાથી રાહત કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો દિલ્હી:કોરોનાવાયરસની મહામારી પછી વિશ્વ ફરીવાર ટ્રેક પર આવી રહ્યું છે લોકોને હવે કોરોનાથી રાહત મળી છે. વિશ્વભરની એરલાઇન્સ માર્ચના અંતભાગથી નવી ફ્લાઇટ્સ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી હોવાથી ભારતના ગ્રાહકોને વિમાની સફર કરવા માટેના વ્યાપક વિકલ્પો મળી રહેશે. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 27 […]

કોરોનાના કેસો વધતા એરલાઇન્સ, ટુરીઝમ અને ટ્રાવેલિંગ ઉદ્યોગને મરણતોલ ફટકો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે. બીજીબાજુ ફરીવાર લોકડાઉન તો લાગુ કરવામાં નહીં આવેને એવો લોકોને ડર છે. કોરોનાને લીધે સૌથી વધુ એરલાઈન્સ, ટૂરિઝમ, અને ટ્રાવેલ્સ એજન્સીઓને થઈ રહ્યો છે. કારણ કે, કોરોનાને લીધે છેલ્લા એક સપ્તાહથી એરલાઈન્સના ડોમેસ્ટીક પેસેન્જરોમાં ઘટાડો થયો છે. પુરતા પેસેન્જરો ન મળવાથી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી રહી છે. આ […]

સુરત-શારજાહ વચ્ચેની વિમાની સેવા 1લી નવેમ્બરથી, એરફેર 22000 કરી દેવાયું

અમદાવાદઃ કોરોના કાળમાં આંતરરાષ્ટ્રીય વિમાની સેવા બંધ કરવામાં આવી હતી. હવે કોરોના નિયંત્રણમાં આવી જતાં ક્રમશઃ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા રાબેતા મુજબની થઈ રહી છે. દોઢ વર્ષ બાદ  શારજાહ-સુરત-શારજાહની ફ્લાઇટ ઓપરેટ કરવા જઈ રહી છે. પણ દિવાળીના તહેવારને કારણે એરફેર રૂ. 8 હજારથી વધીને રૂ. 22 હજાર પર પહોંચી ગયું છે. સુરત એરપોર્ટના એર ઇન્ડિયા એક્સપ્રેસના […]

અમદાવાદના એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટતાં વિમાની સેવાનું સમયપત્રક ખોરવાયું, ઘણી ફ્લાઈટ્સ મોડી પડી

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરા,ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટ પર સવારે વિઝિબિલિટી એકથી દોઢ કિલોમીટર સુધી ઘટી જતાં ઘણી ફ્લાઇટો 45 મિનિટથી 1.30 કલાક જેટલી મોડી પડી હતી, જ્યારે 15 જેટલી ફ્લાઇટસ કેન્સલ કરવી પડી હતી. ફ્લાઇટો મોડી પડતાં અને કેન્સલ થવાને કારણે પેસેન્જરોને છેલ્લી ઘડીએ હાલાકી ભોગવવી પડી હતી. સૂત્રોના જમાવ્યા મુજબ અમદાવાદના સરદાર […]

હવાઈ સેવાઃ મે મહિનાની સરખામણીમાં પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો વધારો

મુંબઈઃ ભારતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતા જ અનલોકનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પરિવહન સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વેપાર-ધંધા ફરીથી ચાલુ થઈ ગયા છે. જેથી હવાઈ સેવાને પણ ફાયદો થયો છે. હવાઈ સેવામાં એક મહિનાના સમયગાળામાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર જૂનમાં હવાઈ મુસાફરોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code