1. Home
  2. Tag "Al Qaeda"

રાજકોટમાંથી ઝડપાયેલા 3 આતંકવાદીઓએ મુસ્લિમ કારીગરોને અલકાયદામાં જોડવા પ્રેરણા આપી હતી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાત એટીએસની ટીમે રાજકોટથી આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા મનાતા 3 શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લધા હતા. આ આતંકવાદીઓની એટીએસ દ્વારા આગવીઢબે પૂછપરછ આરંભી છે. દરમિયાન એટીએસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આ ત્રણેય આતંકવાદીઓ રાજકોટના સોની બજારમાં […]

પશ્ચિમ બંગાળઃ અલ કાયદા સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકીઓ ઝબ્બે

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ એસટીએફએ ઉત્તર 24 પરગણા જિલ્લાના સાસનના ખરીબારી વિસ્તારમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદાના બે શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ભારત સામે યુદ્ધ છેડવાનો સંકેત આપતી સામગ્રી જપ્ત કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર બંને કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાના હતા. તેની યોજનાની જાણ થતાની જ સાથે જ STFએ તેમને […]

પૈગમ્બર વિવાદને લઈને અલ-કાયદા બાદ હવે આઈએસ એ આપી દેશમાં હુમલા વિશે કહી વાત

અલ-કાયદા બાદ હવે આઈએસ પૈગમ્બર વિવાદ મામલે દેશમાં હુમલો કરવાની ધમકી દિલ્હીઃ- દેશમાં બીજેપી નેતાઓ દ્રારા મોહમ્મદ પૈગમ્બર પર જે ટીપ્પણી કરવામાં આવી ત્યાર બાદ અનેક લોકો વિરોધ કરી રહ્યા છે આવી સ્થિતિમાં મુસ્લિમ દેશોએ પણ ભારતનો વિરોધ કર્યો છે અને અનેક ધમકીઓ આપવામાં આવી રહી છે ,ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણી […]

ગુજરાતઃ અલકાયદાના આતંકવાદી હુમલાની ધમકીને પગલે પોલીસ એલર્ટ

અમદાવાદઃ પૈગંબર મામલે નુપુર શર્માએ કરેલા નિવેદનને પગલે મુસ્લિમોમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન આ મામલે મુસ્લિમ દેશોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ આતંકવાદી સંગઠન અલકાયદા દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આત્મઘાતી હુમલાની ચિમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં આતંકવાદી હુમલાની શકયતાને પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. રાજ્યના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારી રાજકુમારે જણાવ્યું હતું કે, […]

ભારતીય મુસ્લીમોને ભડકાવવાનો વૈશ્વિક આતંકવાદી સંગઠન અલકાયદાનો પ્રયાસ, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉભો થયેલો હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને આ અરજી હજુ પેન્ડીંગ છે. દરમિયાન વૈશ્વિક આતંકવાદી સંગઠન અલ કાયદાના વડા અલ-ઝવાહિરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે હિજાબ મુદ્દે ચર્ચામાં આવેલી યુવતીની પ્રશંસા કરી હતી. તેમજ મુસ્લિમોને હિજાબ મામલે સમર્થન આપવા મુસ્લિમોને સૂચના આપી હતી. બીજી […]

ઉત્તરપ્રદેશઃ આતંકવાદીઓને મદદ કરનારા ચાર આરોપીઓની અટકાયત

લખનૌઃ આતંકવાદી સંગઠન અલકાયદા સમર્પિત અંસાર ગજવાતુલ હિંદના બે સક્રિય સભ્યોની ધરપકડ બાદ તેમની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. તેમજ તેમને મદદ કરનારા ચાર શખ્સોને પણ ઉત્તરપ્રદેશ પોલીસ અને એટીએસની ટીમે કાનપુર અને લખનૌથી ઝડપી લીધા છે. સુત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછમાં કેટલાક લોકોના નામ ખુલતા એટીએસ અને પોલીસની ટીમે લખનૌ સુધી તપાસ લંબાવી હતી. […]

પશ્ચિમ બંગાળમાં પકડાયેલા આતંકવાદીએ ઘરમાં જ બનાવી હતી સુરંગ

દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ NIAએ પશ્ચિમ બંગાળ અને કેરલમાંથી આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા 9 ત્રાસવાદીઓને ઝડપી લીધા હતા. એનઆઈએની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પશ્ચિમ બંગાળના એક આતંકવાદીએ પોતાના ઘરમાં એક સુરંગ બનાવી હતી. જેમાં હથિયારો અને વિસ્ફોટક બનાવવાની સામગ્રી છુપવતો હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code