એમેઝોન વિરુદ્ધ નોંધાઈ FIR, હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
એમેઝોન વિરુદ્ધ નોએડા પોલીસે શુક્રવારે એફઆઇઆર નોંધી લીધી. ફરિયાદ કરનાર વિકાસ મિશ્રા જણાવે છે કે એમેઝોને હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. નોએડાના સેક્ટર 58ના પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ આપી છે. પોલીસનું કહેવું છે કે એમેઝોન વિરુદ્ધ ધર્મના આધારે લોકોમાં દુશ્મની ફેલાવવાના આરોપો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે. એમેઝોનની વેબસાઈટ પર હિંદુ દેવતાઓની તસવીરોવાળા ટોયલેટ સીટ […]


