1. Home
  2. Tag "ambaji"

યાત્રાધામ અંબાજીમાં 14મી માર્ચે પુનમ પણ હોળીકાદહન 13મી માર્ચના રોજ કરાશે

ફાગણ સુદ પૂનમ બે ભાગમાં વહેંચાઈ અંબાજી મંદિરમાં સાંજે 30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ કરાશે દર્શને આવતા ભાવિકો માટે પુનમ 14મી માર્ચની ગણાશે અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ફાગણી પુનમે પ્રગટાવાતી હોળીનું ખાસ મહત્વ છે. ભક્તો દૂર દૂરથી આ દિવસે અંબાજીના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આ વર્ષે ફાગણ સુદ પૂનમ […]

અંબાજીમાં આજે ગબ્બર પરિક્રમાના છેલ્લા દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

ભાવિકોએ 51 શક્તિપીઠના દર્શનનો અમૂલ્ય લાભ લીધો ત્રણ દિવસમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા મહોત્સવમાં ભાગ લીધો 8 કિલોમીટરની પરિક્રમા દર્શન દોડ સ્પર્ધાનું પ્રસ્થાન કરાયું અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ખાતે ત્રિ- દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આજે મંગળવારે ભવ્ય સમાપન થઈ હતુ. તા. 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ અદ્વિતીય મહોત્સવમાં બે લાખથી વધુ માઈભક્તે એક […]

અંબાજીઃ ગબ્બર પરિક્રમા મહોત્સવમાં 2 લાખ કરતાં વધું શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા

ગાંધીનગરઃ શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે. બે દિવસમાં બે લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લાભ લીધો છે અને હજુ પણ આવતી કાલે પરિક્રમા મહોત્સવનો ત્રીજો અને છેલ્લો દિવસ છે ત્યારે અવિરતપણે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગબ્બર પરિક્રમા માટે પહોંચી રહ્યા છે. મહત્વની બાબત તો એ છે આ 51 શક્તિપીઠ મંદિર દેશ અને દુનિયાના […]

યાત્રાધામ અંબાજીમાં આજથી ત્રિદિવસીય પરિક્રમા યાત્રાનો પ્રારંભ

એકાવન શક્તિપીઠોના એક જ સ્થાને દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ અઢી થી ત્રણ કલાકમાં પરિક્રમા સંપન્ન કરી શકશે મંત્રી બળવંતસિંહ રાજપુતે ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદઘાટન કર્યું અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. મંત્રી બળવંતસિંહ રાજપૂતે માતાજીની આરતી કરી ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આજથી […]

અંબાજીમાં શક્તિ કોરીડોર પ્રોજેક્ટ, 89 મકાનોના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ

વર્ષો જુના મકાનો તોડવા બુલ ડોઝર અને જેસીબીને કામે લગાડ્યા અનિચ્છનિય બનાવ ન બને તે માટે 200થી વધુ પોલીસને બંદોબસ્ત ગોઠવાયો લોકો પોતાના ઘરના બારી-બારણા અને સામાન જાતે હટાવી રહ્યા છે અંબાજીઃ યાત્રાધામ અંબાજીના સર્વાંગી વિકાસ માટે સરકારે રૂપિયા 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ હાથ ધર્યો છે. વિકાસના કામોનો પ્રારંભ કરતા પહેલા અડચણરૂપ બનતા […]

અંબાજી ખાતે 9મી ફેબ્રુઆરીથી ત્રિદિવસીય51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

પરિક્રમા મહોત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડશે શ્રદ્ધાળુઓને એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો અનેરો લાભ મળશે મહોત્સવની તૈયારીઓ માટે કલેકટરના અધ્યસ્થાને બેઠક મળી પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 9થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ યોજાશે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત […]

અંબાજીમાં આજે મા અંબાના પ્રાગટ્યદિને અખંડ જ્યોત યાત્રા યોજાઈ

ગબ્બરથી શક્તિદ્વારા સુધી યાત્રામાં અનેક ભાવિકો જોડાયા માં અંબાએ હાથી પર સવાર થઈને પરિક્રમા કરી માતાજીને  56 ભોગની મીઠાઈનો વિશેષ અન્નકૂટ ધરાવાયો અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં આજે પોષી પુનમના દિને માતાજીના મંદિરમાં ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આજે અંબાજી માતાજીના પ્રાગટ્ય દિને ગબ્બર પર્વતથી શક્તિ દ્વાર સુધી અખંડ જ્યોત યાત્રાનું આયોજન કરવામાં […]

અંબાજીમાં 9મી ફેબ્રુઆરીથી ત્રિ દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી પ્રવાસીઓ માટે ખાસ એસટી બસો ફાળવાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડશે અંબાજીઃ  યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. પરિક્રમા મહોત્સવને લીધે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જ  મિટિંગ યોજાઈ હતી. જેમાં સ્વચ્છતા, પાણી અને પાર્કિંગ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. […]

અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર લકઝરી બસ પલટી, 37 પ્રવાસી ઘવાયા

ત્રિશુળિયા ઘાટના બમ્પ પર બ્રેક મારતા લકઝરી બસની બ્રેક ફેઈલ થઈ, ચાર વાહનો સાથે અથડાઈને બસ પલટી ખાઈ ગઈ, 37 પ્રવાસીઓમાંથી 9ની હાલત ગંભીર અંબાજીઃ દાંતા અંબાજી હાઈવે પર લકઝરી બસ પસાર થઈ રહી હતી ત્યારે  ત્રિશુળિયા ઘાટ નજીક બમ્પ આવતા લકઝરી બસના ચાલકે બ્રેક મારતા એકાએક બ્રેક ફેઈલ થઈ હતી, અને ઝોળાવ હોવાથી બસને […]

યાત્રાધામ અંબાજીમાં દર પૂનમે ભક્તોને અપાશે ‘ચા’નો પ્રસાદ,

દર પૂનમે હવે ચાચર ચોકમાં ભાવિકોને પ્રસાદરૂપે ચા અપાશે, દર પૂનમ મોટી સંખ્યામાં ભાવિકો અંબાજીના દર્શન માટે આવતા હોય છે, ઊંઝાના જય અંબે ગૃપ દ્વારા કરાયુ નિશુલ્ક આયોજન પાલનપુરઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે નવરાત્રી બાદ પણ મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન માટે આવી રહ્યા છે. જેમાં શરદ પૂર્ણિમાંના દિને બોલ માળી અંબે જય, જય અંબેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code