1. Home
  2. Tag "amit shah"

સ્પષ્ટ બહુમતી એટલે ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો અધિકારઃ અમિત શાહ

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરપ્રદેશના પ્રવાસ બાદ આજે ઉત્તરાખંડ પહોંચ્યાં હતા. જ્યાં તેમણે ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને આકરા શબ્દોમાં ટકોર કરી હતી કે, સ્પષ્ટ બહુમતી એટલે ભ્રષ્ટાચાર મુક્ત શાસન કરવાનો અધિકાર. આ ઉપરાંત તેમણે કોઈ પણ રાજકીય પાર્ટી કે વ્યક્તિનું નામ લીધા વિના જ સ્પષ્ટ બહુમતનો અર્થ સમજાવીને કેન્દ્રની નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર, સુરક્ષા સહિતના મુદ્દે કામગીરીના […]

UP: વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહે 300 પ્લસ બેઠકની તૈયાર કરી રણનીતિ

દિલ્હીઃ આગામી વર્ષમાં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ પ્રચારનો ધમધમાટ તેજ બનાવી દીધો છે. ત્યારે હવે ઉત્તરપ્રદેશમાં ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્વિકારી લીધી હોય તેમ તેમણે ઉત્તરપ્રદેશમાં ભાજપના ટોચના નેતાઓ સાથે લંબાણપૂર્વકની બેઠક કરી હતી. તેમજ નેતાઓને જીતનો મંત્ર આપીને વિધાનસભાની ચૂંટણીમાં 300થી વધારે બેઠકો ઉપર […]

વર્ષ 2022ની ચૂંટણીના પડધમઃ ગૃહમંત્રી અમિતશાહ આજે ઉત્તરાખંડની મુલાકાતે,જનસભાને સંબોધશે

ગૃમંત્રી શાહ આજે ઉત્તરાખંડમાં ચૂંટણીની બિગૂલ ફૂંકશે વર્ષ 2022ની ચૂંટણીની તડામાર તૈયારીઓ   દહેરાદૂનઃ- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજ રોજ શનિવારે ઉત્તરાખંડમાં  પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. તેઓબન્નુ સ્કૂલ, રેસકોર્સ, દેહરાદૂનના મેદાનમાં જનસભાને સંબોધશે. આ સાથે જ ભાજપે જાહેરસભાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અમિત શાહ રાજ્ય […]

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે પ્રજાને માફિયાઓના અત્યાચારથી અપાવી મુક્તિઃ અમિત શાહ

મારો પરિવાર-ભાજપ પરિવાર સદસ્યતા અભિયાનનો શુભારંભ દલિત અને પછાત લોકોને પણ ભાજપ સાથે જોડવાના છે: અમિત શાહ આજે દિપાવલીના પ્રસંગ્ર પહેલા જ ઉત્તરપ્રદેશના કાર્યકરોને પહેલાથી જ શુભકામના આપું છે નવી દિલ્હી: આજે ગૃહમંત્રી અમિત શાહે લખનૌમાં મારો પરિવાર-ભાજપ પરિવાર સદસ્યતા અભિયાનનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન અમિત શાહએ જણાવ્યું હતું કે, સદસ્યતા અભિયાનને લઈને ઉત્તરપ્રદેશ […]

ગૃમંત્રી અમિતશાહ એ પીએમ મોદીના કર્યા વખાણ – આઝાદ ભારતના સૌથી સફળ પ્રધાનમંત્રી ગણાવ્યા

પીએમ મોદીના અમિતશાહ એ ખૂબ કર્યા વખાણ પીએમ મોદીને આઝાદ ભઆરતના સૌથી સફળ નેતા ગણાવ્યા દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક મોર્ચે દેશના લોકો સાથે સંપર્કમાં રહીને દેશવાસીઓના પડખે ઊભા હોય છે તેમની ગણના વિશ્વના શ્રેષ્ઠ નેતાઓમાં તી રહી છે, માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ પીએમ મોદીના ખૂબ વખામ થઈ રહ્યા છે ત્યારે […]

UP વિધાનસભા ચૂંટણી ઉપર BJPએ તમામ ધ્યાન કેન્દ્રીત કર્યું, અમિત શાહ બે દિવસના પ્રવાસે જશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની તમામ રાજકીય પાર્ટીઓએ શરૂ કરી દીધી છે. ભાજપએ પણ હાલ તમામ ફોક્સ ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણી ઉપર કેન્દ્રીય કર્યું છે. તેમજ ભાજપ દ્વારા સત્તાને જાળવી રાખવા માટે રણનીતિ તૈયાર કરી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં ઉત્તરપ્રદેશના વારાણસી ગયા હતા. જ્યાં વિવિખ વિકાસલક્ષી યોજનાનો આરંભ કરાવ્યો […]

વિપક્ષ પર ગૃહમંત્રી અમિત શાહનો શાબ્દિક પ્રહાર, કહ્યું – અભણોની ફોજથી વિકાસ અશક્ય છે

નેશનલ કોન્ફરન્સ ઑન ડિલિવરિંગ ડેમોક્રેસીનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધો અભણોની ફોજથી વિકાસ થવો અશક્ય છે: અમિત શાહ નવી દિલ્હી: નેશનલ કોન્ફરન્સ ઑન ડિલિવરિંગ ડેમોક્રેસીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેઓએ પીએમ મોદીના કાર્યકાળ વિશે જાણકારી આપી હતી. […]

અમિત શાહનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ પાકિસ્તાન અને તેમના હિમાયતીઓને કરારો જવાબ..

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસનો જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી રવાના થયા છે. પ્રવાતના અંતિમ તબક્કામાં પુલવામાના લેથપોરામાં સીઆરપીએફ કેમ્પમાં જવાનોને સંબોધિત કર્યાં હતા. આ પ્રવાસ દરમિયાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારના ઈરાદા જાહેર કર્યાં છે. એટલું જ નહીં ઈશારામાં પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરમાં બેઠેલા તેમના હિમાયતીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, […]

ગૃહમંત્રી અમિત શાહે સ્ટેજ પરથી બૂલેટ પ્રૂફ ગ્લાસ હટાવ્યો, કહ્યું – તમારા હૃદયમાંથી ડર-ભય દૂર કરો

ગૃહમંત્રી અમિત શાહે સ્ટેજ પરથી બૂલેટ પ્રૂફ ગ્લાસ શીલ્ડ હટાવી દીધુ તમે બધા તમારા હૃદયમાં રહેલા ડર અને ભયને દૂર કરો: અમિત શાહ આજે હું તમારી સાથે ખુલીને વાત કરવા માંગુ છું નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહ અત્યારે જમ્મૂ કાશ્મીરના ત્રણ દિવસીય પ્રવાસ પર છે ત્યારે તેઓએ શ્રીનગરમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન […]

જમ્મુ-કાશ્મીરમાં 3 પરિવારોએ 70 વર્ષ સુધી લોકતંત્રને રોકી રાખ્યું : અમિત શાહ

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરનો વિકાસ માત્ર 3 પરિવારોએ અટકાવ્યો હતો અને 70 વર્ષ સુધી જમ્મુ-કાશ્મીરની પ્રજાને વિકાસથી વંચિત રાખ્યો હતો. એટલું જ નહીં આ પરિવારે 70 વર્ષ સુધી લોકતંત્રને અટકાવ્યું હતું. જો કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કાશ્મીરની પ્રજા સુધી લોકતંત્રને પહોંચાડ્યું છે. એટલું જ નહીં કાશ્મીરની જનતાને જે જોઈએ છીએ તે વર્ષ 2024 સુધીમાં પુરુ પાડવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code