1. Home
  2. Tag "amreli"

અમરેલીના શેત્રુંજી સહિત આસપાસના વિસ્તારોમાં સિંહ માટે પાણીના કૃત્રિમ પોઈન્ટ ઊભા કરાયાં

અમરેલીઃ  જિલ્લાના ધારી લીલીયા સહિતના ગીરના વિસ્તારોમાં  સિંહોની વસતીમાં વધારો થતો જાય છે.  હાલમા આ વિસ્તારમાં પાણીના કુદરતી સોર્સ ખતમ થઇ જતાં વનવિભાગ દ્વારા પાણીના નવા કૃત્રિમ 15 પોઇન્ટ શરૂ કરવા તજવીજ હાથ ધરવામા આવી છે.  લીલીયા તાલુકામાં ક્રાંકચના બાવળના જંગલથી લઇ ભોરીંગડા તથા આસપાસના વિસ્તારમાં અને છેક અમરેલીના ચાંદગઢ સુધી સાવજોનો વસવાટ છે. આ […]

અમરેલીમાં મોટી તીવ્રતાના ભૂકંપની શક્યતાઓ ઓછી : વૈજ્ઞાનિકોનું તારણ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામે છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. આ સંદર્ભમાં અગાઉ એપ્રિલ-મે માસ દરમિયાન ગાંધીનગર ખાતેથી ઈન્સ્ટિટટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા મિતિયાળાની મુલાકાત લેવામાં આવી હતી અને સર્વે પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર દુનિયાના જમીન વિસ્તારને કુલ ૬ સિસ્મોલોજિકલ ઝોનમાં વહેંચવામાં આવી છે. અમરેલી જિલ્લાનો સમગ્ર […]

અમરેલીમાં ફરી એકવાર ધરા ધ્રુજી, તીવ્રતા 3.1ની નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ધરા ધ્રુજવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે ભૂકંપનો આચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું છે, તેમજ તેની તીવ્રતા 3.1ની નોંધાઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અમરેલીમાં સવારે લોકો નોકરી-વ્યવસાય અર્થે જવાની તૈયારી કરી રહ્યાં હતા. દરમિયાન ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકો ઘરની બહાર […]

અમરેલીમાં ચાર મિનિટના સમયગાળામાં ભૂકંપના 3 આંચકા નોંધાયાં, લોકોમાં ભય ફેલાયો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. આ ઉપરાંત જામનગર સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં અવાર-નવાર ભૂકંપના આચકા નોંધાય છે. દરમિયાન આજે સાંજે અમરેલીમાં ભૂકંપના એક-બે નહીં પરંતુ 3 વખત ધરા ધ્રુજી હતી. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ધરતીકંપના આ આંચકાઓમાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત […]

અમરેલીઃ ખાંભાના નાનુડી રેવન્યુમાં આગ, વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી

જંગલ વિસ્તારમાં સાવજોનો વસવાટ સ્થાનિકો પણ આગ બુજાવવામાં જોડાયા મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં જંગલ વિસ્તારમાં આગના બનાવો બને છે, પરંતુ અમેલીના ખાંભા નજીક નાનુડી રેવન્યુમાં આગ લાગી હતી. આ વિસ્તારમાં સાવજો વસવાટ કરે છે. આગની જાણ થતા વનવિભાગની ટીમ તથા સ્થાનિકો સ્થળ ઉપર દોડી ગયા હતા તેમજ […]

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર પણ ભાજપની જીત , અમરેલી, ઊના, જુનાગઢમાં વિજ્ય

રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે.  ખાસ કરીને અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામો પર એક નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ રીતસરના ધરાશાયી થયો છે. અત્યાર સુધી અમરેલી, ધોરાજી, ઊના, પડધરી, મોરબી સહિતની બેઠકો કોંગ્રેસના ગઢ ગણાતાં હતા અને અહીં કોંગ્રેસના જ ઉમેદવારો જીતતા આવ્યા છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે […]

સૌરાષ્ટ્રમાં વધુ એક સાવજનું અપમૃત્યુ, અમરેલી-ચલાલા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે સિંહબાળનું મોત

અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયન લાયનનું ઘર ગણાતા ગીર જંગલમાં સાવજોના અપમૃત્યુના બનાવોને અટકાવવા માટે સરકાર અને વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન અમરેલીમાં રેલવે ટ્રેક પાસે એક સિંહબાળનું ટ્રેનની અડફેટે મોત થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી, ગીર અને ધારી જંગલ વિસ્તારમાં સિંહ ભ્રણ કરતા હોય છે ત્યારે કેટલાક વાર […]

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના શાસનમાં દુધની ડેરીઓને તાળાં લાગ્યા હતાઃ અમિત શાહ

અમરેલી:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપે ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રિય નેતાઓ પણ ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ  ફરીવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને રવિવારે શાહ અમરેલી પહોંચ્યા હતા. અમરેલીની અમર ડેરી ઉપરાંત મધ્યસ્થ બેંક, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, […]

અમરેલીમાં મુખ્યમંત્રીએ ભાજપના નેતાઓ સાથે ‘ટિફિન બેઠક યોજીને ચૂંટણી અંગે ચર્ચા કરી

અમરેલીઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ-ચાર મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપએ ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીની મુલાકાત લઈને જિલ્લાના ભાજપના અગ્રણીઓ સાથે ટિફિન બેઠક યોજીને ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. જેમાં જિલ્લાના આગેવાનોએ જિલ્લાની તમામ બેઠકો જીતવાની મુખ્યમંત્રીને ખાતરી આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે કમરકસી […]

અમરેલી જિલ્લાનો શેત્રુંજી નદી પરનો ખોડિયાર ડેમ ઓવરફ્લો, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

અમરેલીઃ  જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે પ્રથમ ધારી નજીક શેત્રુંજી નદી પરનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ 50 ટકા ઉપરાંત ભરેલો ડેમ હતો તેવા સમયે છેલ્લા 10 દિવસથી અવિરત પણે ગીર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેના કારણે સમગ્ર જિલ્લામાં પ્રથમ અમરેલીના ધારી નજીક આવેલો ખોડિયાર ડેમ ઓવરફ્લો થવાના કારણે તંત્ર દ્વારા એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code