1. Home
  2. Tag "amrinder singh"

કૉંગ્રેસમાં CM રહેલા અને દિગ્ગજ નેતાઓનું કમલમ્ શરણમ્ ગચ્છામિ, જુઓ ભાજપમાં કોને કેટલો થયો ફાયદો

નવી દિલ્હી: દરેક ચૂંટણીએ કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા દિગ્ગજ નેતાઓની ભરમાર રહે છે. તાજેતરમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે ભાજપના કેસરિયા ખેસને ધારણ કર્યો અને તેઓ ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા છે. આ નેતાઓને ભાજપમાં પોતાનું રાજકીય ભવિષ્ય ઘણું સારું દેખાયું અને તેથી તેમણે કોંગ્રેસ છોડીને કમળના શરણે જવાનું યોગ્ય માન્યું. પરંતુ લાંબી […]

કેપ્ટન અમરિંદર સિંહે અલગ પાર્ટી બનાવી ભાજપ સાથે જોડાવાને લઈને ખુલીને કરી વાત- જાણો શું આપ્યું કારણ

ભાજપ સાથે ગઠબંધન કરવાનું અમરિંદર સિંહે જણાવ્યું કારણ અલગ પાર્ટી બનાવીને પંજાબમાં ચૂંટણીના મેદાનમાં ઉતર્યા ચંદીગઢઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ માટે પંજાબના મેદાનમાં હવે મોટો પડકાર છે.તેમણે કોંગ્રેસ પાર્ટીથી  સ્વતંત્ર થઈને પોતાની અલગ પાચ્ની રચના કરી છે, આ સાથે જ પોતાનું સત્તામાંમ પરત ફરવું એ તેમના માટે ખાસ છે હવે તેમણએ ભાજપ સાથે […]

તમામ અટકળોનો અંત! કેપ્ટન અમરિંદર સિંહની ઘોષણા, ભાજપ અને ઢીંડસાની પાર્ટી સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે

અટકળોનો અંત કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી ભાજપ સાથે લડીને વિધાનસભા ચૂંટણી લડશે ખુદ કેપ્ટન અમરિંદર સિંહે કર્યું એલાન નવી દિલ્હી: અંતે ભાજપ અને કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી વચ્ચેના જોડાણની દરેક અટકળોનો અંત આવ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહે એલાન કર્યું છે કે, તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી તેમજ ઢીંડસાની પાર્ટી સાથે મળીને ચૂંટણી […]

પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ પોતાની પાર્ટી બનાવશે, કર્યું આ એલાન

પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ પોતાની પાર્ટી બનાવશે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓએ પાર્ટી ગઠિત કરવા અંગે કર્યું એલાન પાર્ટીના સિમ્બોલ અને નામ માટે ચૂંટણીપંચ સાથે ચાલી રહી છે ચર્ચા નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસમાં અત્યારે પણ ઘમસાણ જોવા મળી રહી છે અને આ ઘમસાણ વચ્ચે જ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું. […]

નવજોત સિંહની તાજપોશીને લાગશે ગ્રહણ? બાજવા અને CM અમરિંદર સિંહ એકજુટ થયા

પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નવજોત સિંહ સિદ્વુની તાજપોશીને ગ્રહણ એકજુટ થયા પ્રતાપ સિંહ બાજવા અને પંજાબ CM અમરિંદર સિંહ કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ સીએમ અમરિંદર સિંહ અને પ્રતાપ સિંહ બાજવાની મુલાકાતની પ્રશંસા કરી હતી નવી દિલ્હી: પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પર લગભગ નવજોત સિંહ સિદ્વુની તાજપોશી ફાઇનલ છે. જો કે, તે પહેલા કોંગ્રેસ નેતા પ્રતાપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code