1. Home
  2. Tag "AMTS"

AMCની નવતર પહેલઃ દર શુક્રવારે મેયર સહિતના મહાનુભાવો આવી રીતે કરશે પરિવહન

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રદુષણને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો દ્વારા વિવિધ પગલા ભરવામાં આવી રહ્યાં છે. પર્યાવરણના રક્ષણ માટે અમદાવાદમાં મનપા તંત્રએ અનોખી નતવર પહેલી શરૂ કરી છે. હવે દર શુક્રવારે ઈક્રો ફ્રેન્ડલી દિવસ તરીકે ઉજવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે મેયર સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ સાઈકલ અને એએમટીએસ-બીઆરટીએસ જેવા વાહનમાં […]

અમદાવાદઃ લાલ દરવાજા સ્થિત એએમટીએસ ટર્મિનલને હેરિટેજ લુક અપાશે

અમદાવાદઃ દેશના પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ શહેરમાં વિકાસના અનેક પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યાં છે. શહેરના માર્ગો ઉપર દોડતી એએમટીએસ બસના રૂટ વધારવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. એટલું જ નહીં લાલદરવાજા સ્થિત એએમટીએસના ટર્મિનલને સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી રહ્યું છે. આ ટર્મિનલને હેરિટેજ લુક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના લાલ દરવાજા […]

અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર આગામી દિવસોમાં AMTSની CNG અને ઈ-બસો દોડશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ઘટાડવા માટે સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ચાલુ વર્ષના અંત સુધીમાં અમદાવાદ શહેરના માર્ગો ઉપર દોડતી એએમટીએસની તમામ બસો CNG અને ઇલેક્ટ્રિકથી દોડતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવા વાડજમાં બસ ટર્મિનલનું 1.74 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને બસ ટર્મિનલ પ્રજાજનો માટે ખુલ્લું મુકવામાં […]

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે AMTSના પ્રવાસીઓમાં વધારો

અમદાવાદઃ શહેરમાં પરિવહન માટે વર્ષોથી મનપા દ્વારા એએમટીએસ દોડાવવામાં આવે છે. બીજી તરફ પેટ્રોલ-ડિઝલની કિંમતની સતત વધતી કિંમતોને પગલે વાહન ચાલકોની મુશ્કેલી લધી છે. તેમજ હવે શહેરીજનો પોતાના વાહનોની જગ્યાએ એએમટીએસ બસમાં પ્રવાસ કરવાનું પ્રસંદ કરે છે. જેથી એએમટીએસમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. જાન્યુઆરીની સરખામણીએ એપ્રિલમાં અત્યાર સુધીમાં 1.50 લાખથી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી […]

અમદાવાદ:BRTS અને AMTSના મુસાફરો માટે રાહતના સમાચાર

BRTS અને AMTSના મુસાફરો માટે રાહતના સમાચાર BRTS અને AMTSના ભાડું યથાવત રાખવાનો લેવાયો નિર્ણય મુસાફરો PAYTMથી AMTSની ટિકિટના દર ચૂકવી શકશે નવી 10 CNG બસોનો પણ પ્રારંભ કરવામાં આવ્યો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા AMTS અને BRTS ની સુવિધાઓમાં સમયે સમયે સારી સવલતો પુરી પાડવામાં આવી રહી છે,ઓફિસ અને સવાર સવારમાં પોતાના કામ પર જતાં અમદાવાદીઓ […]

અમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટની 200 CNG બસો મળતિયા કોન્ટ્રક્ટરોને આપવાની દરખાસ્તથી વિવાદ

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની એએમટીએસ કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. જેમાં હવે તો ભાજપના મળતિયાઓને બસ કોન્ટ્રાક્ટ પર ચલાવવા આપવાની દરખાસ્તથી વિવાદ જાગ્યો છે. એએમટીએસ દ્વારા ખાનગી બસ ઓપરેટરો પાસેથી 200 જેટલી સીએનજી મીડી નોન એસી બસ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. બસ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ભાજપના જ મળતિયા […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના સ્કૂલબોર્ડ અને AMTSના સભ્યોને પણ લેપટોપ-પ્રિન્ટર અપાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાને લીધે મ્યુનિ.કોર્પોરેશનની વકમાં ઘટાડો થયો છે. સાથે ખર્ચમાં પણ વધારો થયો છે. બે છેડા ભેગા કરવા માટે બાકીવેરા વસુલાતની ઝૂંબેશ આવતીકાલ તા. 1લી ફેબ્રુઆરી શરૂ કરાશે. બીજીબાજુ વર્ષેગહાડે કરોડો રૂપિયાની ખોટ કરતી એએમટીએસ અને સ્કુલ બોર્ડના સભ્યોને પ્રજાના પૈસે લેપટોપ અને પ્રિન્ટરની લહાણી કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

અમદાવાદઃ AMTS સિનિયર સિટીઝનો ફ્રીમાં મુસાફરી કરી શકશે

મનપા વધુ 50 ઈ-બસની ખરીદી કરશે નગરપ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ફ્રીમાં મુસાફરી કરી શકશે એએમટીએસનું બજેટ રજૂ કરાયું અમદાવાદઃ શહેરમાં લોકોને પરિવહનની સેવા મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા એએમટીએસ દોડવવામાં આવે છે. દરમિયાન AMTSનું વર્ષ 2022-23નું રૂપિયા 7 કરોડના સુધારા સાથે બજેટ રજૂ કરાયું હતું. હવે શહેરમાં સિનિયર સીટીઝનસ એએમટીએકમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. […]

કોરોના સંકટઃ અમદાવાદ શહેરમાં હવે AMTS-BRTS બસ 50 ટકા ક્ષમતા સાથે દોડશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પોરેશને પણ કોરોનાની ગાઈડ લાઈનનું લોકો ચુસ્તતાથી પાલન કરે તેની તાકીદ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી. આ બેઠકમાં મ્યુનિ.ના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. […]

અમદાવાદઃ AMTS કરોડોની ખોટ વચ્ચે ચાંદખેડા અને નિકોલમાં બસ ટર્મિનસ બનાવાશે

અમદાવાદઃ ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદના માર્ગો ઉપર દોડતી એએમટીએસ ખોટ કરતી હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. એએમટીએસમાં વર્ષે લગભગ 350 કરોડનું નુકસાન થતું હોવાનું જાણવા મળે છે. કોરના મહામારીને પગલે એએમટીએસની આવકમાં પણ વધાટો થયો છે. દરમિયાન શહેરના નિકોલ અને ચાંદખેડા વિસ્તારમાં નવા બે બસ ટર્મિનસ બનાવવાના નામે રૂ.2.38 કરોડ ખર્ચવા જઈ રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code