1. Home
  2. Tag "AMTS"

અમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટની 200 CNG બસો મળતિયા કોન્ટ્રક્ટરોને આપવાની દરખાસ્તથી વિવાદ

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની એએમટીએસ કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે. જેમાં હવે તો ભાજપના મળતિયાઓને બસ કોન્ટ્રાક્ટ પર ચલાવવા આપવાની દરખાસ્તથી વિવાદ જાગ્યો છે. એએમટીએસ દ્વારા ખાનગી બસ ઓપરેટરો પાસેથી 200 જેટલી સીએનજી મીડી નોન એસી બસ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. બસ ખરીદવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ભાજપના જ મળતિયા […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના સ્કૂલબોર્ડ અને AMTSના સભ્યોને પણ લેપટોપ-પ્રિન્ટર અપાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાને લીધે મ્યુનિ.કોર્પોરેશનની વકમાં ઘટાડો થયો છે. સાથે ખર્ચમાં પણ વધારો થયો છે. બે છેડા ભેગા કરવા માટે બાકીવેરા વસુલાતની ઝૂંબેશ આવતીકાલ તા. 1લી ફેબ્રુઆરી શરૂ કરાશે. બીજીબાજુ વર્ષેગહાડે કરોડો રૂપિયાની ખોટ કરતી એએમટીએસ અને સ્કુલ બોર્ડના સભ્યોને પ્રજાના પૈસે લેપટોપ અને પ્રિન્ટરની લહાણી કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

અમદાવાદઃ AMTS સિનિયર સિટીઝનો ફ્રીમાં મુસાફરી કરી શકશે

મનપા વધુ 50 ઈ-બસની ખરીદી કરશે નગરપ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ફ્રીમાં મુસાફરી કરી શકશે એએમટીએસનું બજેટ રજૂ કરાયું અમદાવાદઃ શહેરમાં લોકોને પરિવહનની સેવા મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા એએમટીએસ દોડવવામાં આવે છે. દરમિયાન AMTSનું વર્ષ 2022-23નું રૂપિયા 7 કરોડના સુધારા સાથે બજેટ રજૂ કરાયું હતું. હવે શહેરમાં સિનિયર સીટીઝનસ એએમટીએકમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. […]

કોરોના સંકટઃ અમદાવાદ શહેરમાં હવે AMTS-BRTS બસ 50 ટકા ક્ષમતા સાથે દોડશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પોરેશને પણ કોરોનાની ગાઈડ લાઈનનું લોકો ચુસ્તતાથી પાલન કરે તેની તાકીદ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી. આ બેઠકમાં મ્યુનિ.ના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. […]

અમદાવાદઃ AMTS કરોડોની ખોટ વચ્ચે ચાંદખેડા અને નિકોલમાં બસ ટર્મિનસ બનાવાશે

અમદાવાદઃ ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદના માર્ગો ઉપર દોડતી એએમટીએસ ખોટ કરતી હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. એએમટીએસમાં વર્ષે લગભગ 350 કરોડનું નુકસાન થતું હોવાનું જાણવા મળે છે. કોરના મહામારીને પગલે એએમટીએસની આવકમાં પણ વધાટો થયો છે. દરમિયાન શહેરના નિકોલ અને ચાંદખેડા વિસ્તારમાં નવા બે બસ ટર્મિનસ બનાવવાના નામે રૂ.2.38 કરોડ ખર્ચવા જઈ રહી […]

અમદાવાદના સારંગપુર બસ સ્ટેન્ડમાં શેડ ધરાશાયી, કાટમાળ નીચે દબાઈ બસ

અમદાવાદઃ શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલા એએમટીએસ બસ સ્ટેન્ડમાં આજે સવારે અચાનક એક શેડ ધરાશાયી થયો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. લોખંડના થાંભલાના આવેલા કાટના કારણે શેડ ધરાશાયી થયો હોવાનું જાણવા મળે છે. શેડના કાટમાળ નીચે બસ દબાઈ હતી. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ક્રેનની મદદથી શેડના […]

વેક્સિનના બે ડોઝના સર્ટી હશે તેવા લોકોને જ AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટમાં પ્રવેશ મળશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના 16 કેસ નોંધાતા મ્યુનિ.કોર્પોરેસનનું આરોગ્ય તેત્ર એલર્ટ બની ગયું છે. બીજીબાજુ વેક્સિનેશનની ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી છે. પરંતુ AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 9 લાખ લોકોને બીજો ડોઝ લેવાની સમય મર્યાદા થઈ પુરી થઈ ગઈ છે. છતાં હજી બીજો ડોઝ લીધો […]

નવરાત્રી દરમિયાન એએમટીએસ દ્વારા ધાર્મિક પ્રવાસ, શહેરના માતાજીના મંદિરોમાં પ્રવાસીઓને દર્શને લઈ જવાશે

અમદાવાદ :  શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મંદિરો અને દાર્મિક સ્થલો આવેલા છે. નવરાત્રી દરમિયાન લોકો માતાજીના મંદિરમાં દર્શન કરી શકે તે માટે  લોકોને માત્ર રૂપિયા 60માં ધાર્મિક પ્રવાસ કરાવવાનો નિર્ણય મ્યુનિ.કોર્પોરેશનના એએમટીએસ દ્વારા લેવામાં આવ્યો છે. કોરોના કાળમાં લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓ પણ અટવાઈ ગઈ હતી. ગત નવરાત્રિમાં લોકો કોરોનાને કારણે ઘરમાં પૂરાયા હતા. પરંતુ આ […]

અમદાવાદમાં વેક્સિન ન લેનારાને AMTS,BRTSમાં મુસાફરી ન કરવા દેવાના નિર્ણયથી આવકમાં 30 ટકાનો ઘટાડો

અમદાવાદ :  શહેરમાં કોરોનાના કેસ સાવ ઘટી ગયો છે. પણ કોરોનાના સમભવિત ત્રીજા વેવ સામે સાવચેતિ રાખવી જરૂરી છે. અને શહેરીજનોમાં વેક્સિનનો ટાર્ગેટ 100 ટકા પૂર્ણ કરવા મ્યુનિ.કોર્પોરેશને ઝૂંબેશ હાથ ધરી છે જેમાં જાહેર બાગ-બગીચાઓ તેમજ એએમટીએસ અને બીઆરટીએસ બસમાં પણ વેક્સિન લીધી હોય તેમને જ મુસાફરી કરવા દેવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સ્થળ […]

અમદાવાદમાં AMTS અને BRTSમાં મુસાફરોની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો ઉઠાવી લીધા છે.અને જનજીવન પણ હવે રાબેતા મુજબનું બની ગયું છે.સાથે શહેરી પરિવહન સેવા એએમટીએસ અને બીઆરટીએસ સેવા પણ રાબેતા મુજબ સેવારત બની ગઈ છે. પરંતુ એએમટીએસ અને બીઆરટીએસમાં કોરોના કાળ પહેલા જે ટ્રાફિક જોવા મળતો હતો તેવો ટ્રાફિક જોવા મળતો નથી.એએમટીએસ અને બીઆરટીએસમાં માર્ચ 2020ની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code