1. Home
  2. Tag "anil ambani"

અનિલ અંબાણીના પુત્ર અનમોલ પર છેતરપિંડીના કેસમાં FIR દાખલ

નવી દિલ્હી: પ્રખ્યાત ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઈએ તેમની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. તેમના પર 228 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ જય અનમોલ સહિત રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જય અનમોલ અને તેની કંપની પર યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે […]

અનિલ અંબાણીના રિલાયન્સ પાવરના અધિકારીની ED દ્વારા ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ (અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ) ના એક ઉચ્ચ અધિકારીની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. રિલાયન્સ પાવરના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) અશોક પાલને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમો હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા, સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ED […]

99% તૂટયા બાદ 2500% ઉછળ્યો શેયર, અનિલ અંબાણીની કંપનીએ કર્યા માલામાલ!

મુંબઈ: અનિલ અંબાણીની કંપનીના શેર ગત કેટલાક વર્ષોમાં તૂટીને 1 રૂપિયાના ભાવ પર આવી ગયો હતો. પરંતુ હવે આ કંપનીના સ્ટોકમાં તેજી દેખાય રહી છે. આ સ્ટોકે એક વર્ષમાં 144 ટકાનું રિટર્ન આપ્યું છે. ત્યારે 6 માસમાં આ સ્ટોકે 60 ટકા રિટર્ન આપ્યું છે. જો કે ગત એક માસ દરમિયાન અનિલ અંબાણીની કંપનીના શેર 10 […]

દેવામાં ફસાયેલા અનિલ અંબાણી માટે રાહતના સમાચાર, દિલ્હી મેટ્રોએ રિલાયન્સ ઇન્ફ્રાને 4600 કરોડ રૂપિયા ચૂકવવા પડશે

દેવામાં ડૂબેલા અનિલ અંબાણી માટે ખુશખબર દિલ્હી મેટ્રોએ રિલાયન્સ ઇન્ફ્રાને આપવા પડશે 4600 કરોડ રૂપિયા સુપ્રીમ કોર્ટે દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોના એક મામલામાં રિલાયન્સ ઇન્ફ્રાના પક્ષમાં આપ્યો ચુકાદો નવી દિલ્હી: દેવામાં જાળમાં ગુંચવાયેલા રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી માટે એક ખુશખબર છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ મેટ્રોના એક મામલામાં રિલાયન્સ સમૂહની કંપની રિલાયન્સ ઇન્ફ્રાના […]

પેગાસસ જાસૂસી કેસ: અનિલ અંબાણીનો ફોન નંબર હેક થયાની આશંકા,રિપોર્ટમાં થયો ખુલાસો

પેગાસસ જાસૂસી કેસ અનિલ અંબાણીનો ફોન હેક થયાની શંકા રિપોર્ટમાં થયો ખુલાસો મુંબઈ :પહેલેથી જ મુશ્કેલીઓ અને કર્જમાં ઝઝૂમી રહેલા દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધુ વધી શકે છે. હકીકતમાં હવે પેગાસસ જાસૂસી કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની સાથે એડીએ ગ્રુપના વરિષ્ઠ અધિકારીનો ફોન પણ કથિત રૂપથી હેક થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ […]

અનિલ અંબાણી મુશ્કેલીમાં મુકાયા: બેંકોએ આરકોમના બેંક ખાતાને ફ્રોડ ગણાવ્યા

અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી મુશ્કેલીમાં મુકાયા એસબીઆઇ, યુબીઆઇ બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશનના બેંક એકાઉન્ટને ફ્રોડ ગણાવ્યા એસબીઆઇ અને યૂબીઆઇએ રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના બેંક એકાઉન્ટને પણ ફ્રોડના લિસ્ટમાં મૂક્યા નવી દિલ્હી: અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી મુશ્કેલીમાં મૂકાયા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકએ રિલાયન્સ […]

રિલાયન્સ કેપિટલ HDFC-Axis બેંકની લોનનું વ્યાજ ચૂકવવામાં ડિફોલ્ટ થઇ

અનિલ અંબાણીની વધુ એક કંપનીએ ડિફોલ્ટ કર્યાની માહિતી આવી સામે રિલાયન્સ કેપિટલે HDFC-Axis બેંકની લોનને ડિફોલ્ટ જાહેર કરી રિલાયન્સ કેપિટલે HDFCનું 4.77 કરોડનું વ્યાજ અને Axis બેંકનું 71 કરોડનું વ્યાજ ચૂકવવાનું બાકી મુંબઇ: માથાડુબ દેવામાં ડૂબેલા રિલાયન્સના અનિલ અંબાણીની વધુ એક કંપનીએ ડિફોલ્ટ કર્યો હોવાની માહિતી સામે આવી છે. રિલાયન્સ કેપિટલે HDFC અને Axis બેંક […]

અનિલ અંબાણી સામે વ્યક્તિગત નાદારીની કાર્યવાહી શરૂ કરવા NCLTએ આપી મંજુરી

NCLTએ અનિલ અંબાણી વિરુદ્વ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા આપી મંજૂરી અનિલ અંબાણીએ SBI પાસેથી રૂ.1200 કરોડની લોન લીધી હતી વર્ષ 2017માં આરકોમ અને RTILના લોન એકાઉન્ટ થયા હતા ડિફોલ્ટ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઇ બેન્ચે અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપ (ADAG) ના ચેરમેન અનિલ અંબાણી સામે વ્યક્તિગત નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે મંજૂરી આપી હતી. અનિલ […]

એરિક્સન કેસ: અનિલ અંબાણી અને બે નિદેશક અદાલતના અનાદર મામલે દોષિત, 453 કરોડ ચુકવવા પડશે

સુપ્રીમ કોર્ટે એરિક્સન મામલામાં અનિલ અંબાણી અને રિલાયન્સ કમ્યુનિકેશન્સના બે નિદેશકોને અદાલતના અનાદરના દોષિત ઠેરવ્યા છે. અનિલ અંબાણી સિવાય રિલાયન્સ ટેલિકોમના ચેરમેન સતીષ સેઠ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલના ચેરપર્સન છાયા વિરાનીને અનાદરના મામલે દોષિત ઠેરવવામાં આવ્યા છે. અદાલતે ચાર સપ્તાહની અંદર એરિક્સનને 453 કરોડ રૂપિયાની ચુકવણી માટે જણાવ્યું છે. આમ નહીં કરવાની સ્થિતિમાં ત્રણ માસની જેલની […]

RAGAનો રાગ રફાલ: કોંગ્રેસ અધ્યક્ષનો સવાલ, અનિલ અંબાણીને દશ દિવસ પહેલા કેવી રીતે ખબર હતી ડીલની વાત?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ ડીલ મામલે કેન્દ્રની મોદી સરકાર પર ફરી એકવાર શાબ્દિક હુમલો કર્યો છે. મંગળવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ એક ઈમેલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ક્હયુ હતુ કે એરબસ કંપનીના એક્ઝિક્યૂટિવે ઈમેલમાં લખ્યું છે કે ફ્રાંસના સંરક્ષણ પ્રધાનની ઓફિસમાં અનિલ અંબાણી ગયા હતા. બેઠકમાં અનિલ અંબાણીએ કહ્યુ હતુ કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code