1. Home
  2. Tag "Anurag Thakur"

ગુજરાત-હિમાચલ અને દિલ્હી MCDમાં BJP ની જીત થશે :અનુરાગ ઠાકુર

દિલ્હી:કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હીમાં યોજાનારી એમસીડી ચૂંટણીને લઈને હિસારમાં કહ્યું કે, એમસીડી ચૂંટણી, ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ત્રણેય જગ્યાએ કમળ ખીલશે.ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપ ફરી સરકાર બનાવશે અને MCDમાં પણ ભાજપની સરકાર બનશે. દિલ્હીમાં નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે કડક સુરક્ષા વચ્ચે મતદાન ચાલી રહ્યું છે.બપોરે 12 વાગ્યા સુધી 18 ટકા મતદાન […]

સમાચાર સંદેશાવ્યવહારમાં ઝડપ કરતાં ચોકસાઈ વધુ મહત્વની છે અને તે સંચારકર્તાઓના મગજમાં પ્રાથમિક હોવી જોઈએઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

દિલ્હી:કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે કહ્યું છે કે, “પ્રમાણિક માહિતી રજૂ કરવી એ મીડિયાની મુખ્ય જવાબદારી છે અને તે હકીકતોને સાર્વજનિક ડોમેનમાં મૂકતા પહેલા તેની યોગ્ય રીતે તપાસ કરવી જોઈએ”. એશિયા-પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022 ના ઉદઘાટન સમારોહમાં બોલતા, મંત્રીએ કહ્યું કે, “જ્યારે જે ઝડપ સાથે માહિતી પ્રસારિત થાય છે તે મહત્વપૂર્ણ છે, ચોકસાઈ એ પણ […]

વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 53મા સંસ્કરણની પહેલાં શુભેચ્છાઓ આપી અને ભારતીય સિનેમાના વખાણ કર્યા.

ગોવા: વડાપ્રધાન મોદીએ ભારતીય આંતરરાષ્ટીય ફિલ્મ મહોત્સવ ના 53મા સંસ્કરણ પહેલાં પોતાની શુભકામનાઓ આપી છે. 20 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી ગોવામાં ચાલનારા આ ૫૩મા ભારતીય  આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતના વિભિન્ન ફિલ્મ ઉદ્યોગોના કલાકારો અને કસબીઓ ફિલ્મ ક્ષેત્રે તેમણે કરેલું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદાન અહીં પ્રદર્શિત કરશે. આ વર્ષે ગોવામાં 53મો ભારતીય આંતરરાષ્ટીય ફિલ્મ મહોત્સવ યોજાઈ રહ્યો […]

આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ 2022: કેટલીક આજના દિવસની વિશેષ માહિતી

દિલ્હી : મીડિયાને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. આજે  રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે, ત્યારે આજના દિન વિશેષના વિષે કેટલીક વધુ વિગતો જાણીએ. 16 નવેમ્બર, 1966ના રોજ, ભારતીય પ્રેસ રિપોર્ટિંગની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 1956 માં, ભારતના પ્રથમ પ્રેસ કમિશને પત્રકારત્વની નીતિ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના […]

બાંગ્લાદેશના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ યુવા બાબતોનો વિભાગ 12 થી 19 ઓક્ટોબર 2022 દરમિયાન ભારતમાં બાંગ્લાદેશના 100 સભ્યોના યુવા પ્રતિનિધિમંડળની યજમાની કરી રહ્યું હતી. છેલ્લા દિવસે, યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે બાંગ્લાદેશથી નવી દિલ્હી આવેલા યુવા પ્રતિનિધિ મંડળના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી સાથેની […]

સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી  

રેલવે કર્મચારીઓને બોનસની જાહેરાત કેન્દ્રીય કેબિનેટે ઘણા મહત્વના નિર્ણયો લીધા દિલ્હી:સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે.આ સાથે દેશના નાગરિકો પર બોજ ન પડે તે માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે એક વખતની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં એલપીજીની […]

ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી શકે તે માટે સરકારે પેરા સ્પોર્ટ્સ પોલિસી જાહેર કરવી જોઈએઃ ભાવિના અને સોનલ પટેલ

અમદાવાદઃ શહેરમાં યંગ ઈન્ડિયા પથ બ્રેકર્સ 2.0 સમિટ 2022ના આજે બીજા દિવસે ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલ મેળવીને ભારતનું નામ રોશન કરનાર ખેલાડી સોનલ પટેલ અને ભાવિના પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. ખેલાડીઓને વધુ સારી સુવિધા પુરી પાડવાની સાથે નેશનલ-ઈન્ટરનેશનલ લેવલે ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે પેરા સ્પોટર્સ પોલીસી જાહેર કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારને અપીલ […]

આવતીકાલથી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત 2.0 અભિયાન શરૂ થશે,1 કરોડ કિલો પ્લાસ્ટિક કચરો દૂર કરવાનો લક્ષ્યાંકઃ અનુરાગ ઠાકુર 

રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત 2.0 અભિયાન શરૂ થશે 1 કરોડ કિલો પ્લાસ્ટિક કચરો દૂર કરવાનો લક્ષ્યાંક કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી માહિતી   દિલ્હી: યુવા બાબતો અને રમતગમત મંત્રાલય 1 ઓક્ટોબરથી એક મહિના માટે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત 2.0 અભિયાન ચલાવશે, જેમાં 1 કરોડ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્ર કરવા અને તેનો નિકાલ કરવાનો લક્ષ્યાંક છે.ગુરુવારે આની જાહેરાત […]

નવી શિક્ષણ નીતિ રમતગમત, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને પ્રાદેશિક ભાષાના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પગલું: અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દેશની યુવા પેઢીને બ્રેઈન ડ્રેઈનથી બચાવવા અને તેમને બ્રેઈન ગેઈન તરફ આગળ વધવા માટે આપણે સક્ષમ બનાવવી પડશે. તેમ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમત-ગમત મંત્રી  અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે ‘ડિજિટલ ઈન્ડિયા’ પ્રોગ્રામને સફળતાપૂર્વક અમલમાં મૂકીને સમગ્ર વિશ્વને બતાવ્યું છે, તેથી જ હવે […]

દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ, 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી: અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દેશમાં સ્માર્ટફોનનો વપરાશ વધવાની સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે. દરમિયાન કેટલાક શખ્સો સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી પ્રવૃતિ આચરતા હોવાથી તેમની સામે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશ વિરુદ્ધ કામ કરતી 747 વેબસાઈટ અને 94 યુટ્યુબ ચેનલો બંધ કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code