1. Home
  2. Tag "Approved"

કોંગ્રેસના નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, વચગાળાના જામીન મંજુર

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે કોંગ્રેસના નેતાના વચગાળાના જામીન મંજુર રાખ્યાં હતા.અસમ પોલીસની ધરપકડની સામે કોંગ્રેસના સિનિયર નેતા અભિષેક મનુ સંઘવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. રાયપુર જતી ફ્લાઈટમાંથી તેમને નીચે ઉતારીને દિલ્હી પોલીસ તેમને લઈ ગઈ હતી અને અમસ પોલીસને સોંપ્યાં હતા. દિલ્હી […]

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફાર્મસીની નવી 25 કોલેજોને મળી મંજુરી

અમદાવાદઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓ તબીબી વિદ્યાશાખા બાદ ફાર્મસીમાં પ્રવેશ લેવાનું પસંદ કરતા હોય છે. ફાર્મસીનો અભ્યાસ કરવા માટે મર્યાદિત કોલેજ છે ત્યારે હવે ચૂંટણી પુરી થતા જ કેન્દ્ર દ્વારા ગુજરાતને નવી 25 ફાર્મસી કોલેજની મંજૂરી આપીને ભેટ આપી છે. 25 નવી કોલેજને મંજૂરી મળતા 1400 વિદ્યાર્થીઓને લાભ મળશે.અગાઉ વિદ્યાર્થીઓને ફાર્મસીના અભ્યાસ માટે અન્ય રાજ્યમાં જવું પડતું […]

કોચી મેટ્રો રેલ પ્રોજેક્ટઃ જેએલએન સ્ટેડિયમથી ઈન્ફોપાર્ક સુધીના ફેઝ-2ને મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રૂ.1,957.05 કરોડના ખર્ચે જેએલએન સ્ટેડિયમથી ઇન્ફોપાર્ક વાયા કક્કનાડ સુધી કોચી મેટ્રો રેલ પ્રોજેક્ટના કોચી મેટ્રો રેલ તબક્કા II ના અમલીકરણને મંજૂરી આપી છે. 11.17 કિલોમીટરની લંબાઈ અને 11 સ્ટેશનો સાથે. સીપોર્ટ એરપોર્ટ રોડના રોડ પહોળા કરવા સહિત ફેઝ-2 માટેની તૈયારીની કામગીરી સારી રીતે ચાલી રહી છે. કોચીમાં […]

વિકાસને વેગ આપવા માટે CMએ અમદાવાદ અને સુરતની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી

ગાંધીનગરઃ  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ ત્રણ  પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડાની ડ્રાફ્ટ સ્કીમ 413–એણાસણ-મુઠીયા-બિલાસીયાને મંજૂરી […]

રાજ્યના મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત પાંચ મહાનગરોની ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજુરી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત મહાનગરોના સર્વાંગી વિકાસ માટે શહેરી વિકાસની દિશામાં વધુ એક કદમ ભરીને પાંચ મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોના સુઆયોજિત વિકાસથી ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરની એક-એક મળીને કુલ 3 પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે. તેમણે આ ઉપરાંત […]

ગુજરાતમાં પીપીપી ધોરણે 84 જેટલા વાહન ફીટનેસ ટેસ્ટીંગ સેન્ટરને અપાઈ મંજુરી

અમદાવાદ: રાજ્યમાં પબ્લીક પ્રાઈવેટ પાર્ટરશીપ યાને પીપીપીના ધોરણે 84 જેટલા વાહન ફિટનેશ ટેસ્ટિગ ટેસ્ટિગ સેન્ટરને મંજુરી આપવામાં આવી છે.  મહિનાઓમાં વાહનો માટેની નવી સ્ક્રેપ પોલીસી લાગું થતાં જ અનફીટ વાહનોને માર્ગો પરથી દૂર કરવાની પ્રક્રિયા તેજ થશે તે પુર્વે ગુજરાત સરકારે રાજયમાં વાહનો માટેના ફીટનેસ ટેસ્ટીંગ સેન્ટર સ્થાપવાની દિશામાં પ્રથમ કદમ ઉઠાવ્યું છે અને ખાસ […]

દેશમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપવાની મંજુરી

નવી દિલ્હીઃ દેશમાં સુરક્ષા એજન્સીઓને વધારે મજબુત બનાવવા અને યુવાનોને રોજગારી પુરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જો કે, યુવાનોને ફરજિયા સેવા માટે આ યોજના શરૂ નહીં કરવામાં આવ્યું હોવાનું સરકારે લોકસભામાં જણાવ્યું હતું. તેમજ સમગ્ર દેશમાં 100 નવી સૈનિક શાળાઓની મંજુરી આપવામાં આવી હોવાનું પણ કહ્યું હતું. રક્ષા […]

10 શહેરોમાં રેલવે ઓવરબ્રીજ માટે રૂપિયા 443.45 કરોડના કામોને ગુજરાત સરકારે આપી મંજુરી

ગાંધીનગરઃ ગુજરાતમાં રેલવેના ફાટકમુક્તની ઝુંબેશને સફળ બનાવવા ગુજરાત સરકારે એક મ્યુનિ. કોર્પોરેશ અને નવ નગરપાલિકાઓમાં ફાટક પર રેલવે ઓવરબ્રીજ બનાવવા માટે રૂપિયા 443,45 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં જૂનાગઢ શહેરમાં જોષીપુરા ખાતે એક રેલવે ઓવરબ્રીજ રૂ. 37.55 કરોડના ખર્ચે તેમજ બસ સ્ટેન્ડ પાસે એક રેલવે અંડરબ્રીજ રૂ. 18.85 કરોડના ખર્ચે બનાવવા માટે સૈદ્ધાંતિક […]

રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદરામાં 4 નવા ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી,

ગાંધીનગરઃ રાજ્યના મહાનગરોમાં વસતી વધારા સાથે વિસ્તાર પણ વધતો જાય છે. તેથી નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી આપવામાં આવે છે. રાજ્ય સરકારે અમદાવાદ અને વડોદરાની કુલ 4 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઔડાની બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ તેમજ વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મંજુર કરી છે. આ સ્કીમને મંજૂરી […]

સ્થાનિક ઉત્પાદિત ક્રૂડ ઓઈલના વેચાણને નિયંત્રણમુક્ત કરવાની મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ‘ઘરેલુ ઉત્પાદિત ક્રૂડ ઓઇલના વેચાણને નિયંત્રણમુક્ત કરવા’ને મંજૂરી આપી છે, જેમાં સરકારે ક્રૂડ ઓઇલ અને કન્ડેન્સેટની ફાળવણી બંધ કરવાનો નિર્ણય લીધો છે. તમામ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન (E&P) ઓપરેટરો માટે માર્કેટિંગની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે. સરકાર અથવા તેના નોમિની અથવા સરકારી કંપનીઓને ક્રૂડ ઓઇલ વેચવા માટે પ્રોડક્શન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code