અરિજીત સિંહની નિવૃત્તિ અંગે જાણીતા સંગીતકાર પ્રીતમે કર્યો મોટો ખુલાસો
મુંબઈ, 12 મે 2026: બોલિવૂડના સુપરસ્ટાર સિંગર અરિજીત સિંહે આ વર્ષે જાન્યુઆરીમાં પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ નિર્ણયથી તેના લાખો ચાહકો નિરાશ થયા હતા. જોકે, હવે આ મામલે અરિજીતના નજીકના મિત્ર અને જાણીતા સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીએ મૌન તોડ્યું છે. પ્રીતમે સ્પષ્ટ કર્યું છે કે અરિજીતનો આ નિર્ણય કાયમી નિવૃત્તિ નથી, […]


