1. Home
  2. Tag "ashtami"

ચૈત્રનવરાત્રિઃ કન્યા પુજામાં કેટલી કન્યાઓને બેસાડવી જોઈએ, જાણો

નવરાત્રિ દરમિયાન કન્યા પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રિની પૂજા કન્યા પૂજા વિના અધૂરી રહે છે. નવરાત્રિમાં કન્યા પૂજાને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. નવરાત્રિ વ્રતનું સમાપન કન્યા પૂજન સાથે થાય છે. તમે અષ્ટમી અથવા નવમી તિથિ પર કન્યાની પૂજા કરી શકો છો. કન્યા પૂજામાં 9 કન્યાઓને બેસાડવી શુભ માનવામાં આવે છે. 9 […]

અષ્ટમી પર કરો આ નાના-નાના ઉપાય,માતા દુર્ગા આપશે આશીર્વાદ

આ દિવસોમાં નવરાત્રીનો શુભ પર્વ ચાલી રહ્યો છે. માતાને પ્રસન્ન કરવા માટે દેવી દુર્ગાના ભક્તો પણ નવ દિવસ ઉપવાસ કરે છે. આઠમી નવરાત્રિને અષ્ટમી કહેવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. આ સિવાય મતભેદ અને ખરાબ નજર પણ દૂર થાય છે. તો ચાલો જાણીએ […]

અષ્ટમીના દિવસે કરવામાં આવે છે મા મહાગૌરીની પૂજા, કંઈક આવું છે દેવી દુર્ગાનું આઠમું સ્વરૂપ

નવરાત્રીના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. બીજી તરફ, નવરાત્રિનો આઠમો દિવસ મા મહાગૌરીને સમર્પિત છે. માતા દ્વારા પહેરવામાં આવતા વસ્ત્રો અને આભૂષણો બંને સફેદ હોય છે, તેથી તેમને શ્વેતામ્બર પણ કહેવામાં આવે છે. માતાને 4 હાથ છે અને માતાનું વાહન બળદ છે. તેથી જ માતાને વૃષારુધા પણ કહેવામાં આવે […]

નવરાત્રીઃ- અષ્ટમી-નવમી તિથિ પર શા માટે કરવામાં આવે છે  ખાસ પૂજા ? જાણો આ  કન્યા પૂજાનું ખાસ મહત્વ

નવરાત્રીમાં  અષટમીપૂજાનું ખાસ છે મહત્વ અનેર રાજ્યોમાં ઘૂમઘામથી આ પૂજા કરવામાં આવે છે. દિલ્હીઃ- હાલ નવરાત્રી ચાલી રહી છે, નવેનવ દિવસ મા ની પૂજા અર્ચના કરવામાં આવે છે જો કે આ નવ દિવસમાંથી અષ્ટમી અને નવમીની પૂાનું વિશેષ મહત્વ રહેલું છે.નવરાત્રિમાં કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને દેવી પૂજાના આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code