1. Home
  2. Tag "Awarded"

દાદરા અને નગરહવેલીના દુધની ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના દુધની ગામને પ્રવાસનમંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામનો પુરસ્કાર એનાયત કરાયો છે. દમણના અમારા પ્રતિનિધિ પ્રદિપ ભાવસાર જણાવે છે કે, નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાંવિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રવાસન મંત્રાલય દ્વારા “જવાબદારપ્રવાસન મોડેલ”માં ઉત્કૃષ્ટ દેખાવ બદલ આ ગામનું સન્માનકરાયું છે. પોતાની ટકાઉ અને જવાબદાર પ્રવૃત્તિઓ માટે પ્રવાસીઓને આકર્ષીને […]

ગુજરાત: અમિત શાહ 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે

પડોશી દેશમાંથી આવેલા નાગરિકોને CAA હેઠળ અપાશે નાગરિકતા પત્ર આ પ્રસંગ્રે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત અમદાવાદઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવા સંદર્ભે આગામી 18મી ઓગસ્ટે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની […]

146 ભારતીય વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ઇરાસ્મસ મુન્ડસ શિષ્યવૃત્તિ એનાયત કરાઈ

નવી દિલ્હીઃ 146 ભારતીય વિદ્યાર્થીઓને 2024 શૈક્ષણિક વર્ષ માટે પ્રતિષ્ઠિત ઇરાસ્મસ મુન્ડસ શિષ્યવૃત્તિ માટે પસંદ કરવામાં આવ્યા છે. 75 મહિલાઓ અને 71 પુરૂષો સમગ્ર યુરોપમાં બે-વર્ષના માસ્ટર પ્રોગ્રામ્સને અનુસરશે, જે ભારતને શિષ્યવૃત્તિના ટોચના પ્રાપ્તકર્તાઓમાંનું એક બનાવશે. યુરોપિયન યુનિયનના ભારત અને ભૂટાનના પ્રતિનિધિ મંડળે અહેવાલ આપ્યો છે કે વૈશ્વિક સ્તરે, 137 દેશોના 2,603 વિદ્યાર્થીઓને ઇરાસ્મસ મુન્ડસ […]

CAA હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરાયાં

નવી દિલ્હીઃ દેશમાં નાગરિકતા સંશોધન કાયદા હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે બુધવારે આ માહિતી શેર કરી હતી. મંત્રાલયે કહ્યું કે, CAA હેઠળ 14 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. નાગરિકતા (સુધારા) નિયમો, 2024 ની સૂચના જારી થયા પછી પ્રથમ વખત નાગરિકતા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવ […]

ચિરાગ શેટ્ટી અને રાનકીરેડ્ડી સાત્વિક સાંઈ રાજને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એનાયત થશે

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે આજે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023ની જાહેરાત કરી છે. 09 જાન્યુઆરી, 2024 (મંગળવાર)ના રોજ 11 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે એક વિશેષ આયોજિત સમારંભમાં આ પુરસ્કાર વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ તરફથી પુરસ્કાર પ્રાપ્ત થશે. બેડમિટન ખેલાડી ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને રાણકીરેડ્ડી સાત્વિક સાંઈ રાજ (બેડમિંટન)ને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત […]

ભારતીય રેલવેને વર્ષ 2022 માટે નવ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો એનાયત કરાયાં

નવી દિલ્હીઃ ભારતના માનનીય રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો, રાષ્ટ્રીય ઊર્જા કાર્યક્ષમતા ઇનોવેશન એવોર્ડ્સ અને રાષ્ટ્રીય પેઇન્ટિંગ સ્પર્ધાના પુરસ્કારો એનાયત કર્યા. આ પ્રસંગે, ભારતીય રેલવેને વર્ષ 2022 માટે નવ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ભારત […]

ગુનાની તપાસમાં શ્રેષ્ઠતા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન ચંદ્રક- 2022 એનાયત કરાયા

નવી દિલ્હીઃ વર્ષ 2022 માટે “યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન” 151 પોલીસ કર્મચારીઓને એનાયત કરવામાં આવ્યા છે. આ મેડલ ગુનાની તપાસના ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા અને તપાસમાં આવી શ્રેષ્ઠતાને માન્યતા આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. આ પુરસ્કારો મેળવનારા કર્મચારીઓમાં 15 સીબીઆઈના, મહારાષ્ટ્ર પોલીસના 11 અધિકારી-કર્મચારી , મધ્યપ્રદેશ પોલીસના 10, ઉત્તર […]

નાગરિક સેવા દિવસઃ જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરાશે

નવી દિલ્હીઃ નાગરિક સેવા દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ સિવિલ સર્વન્ટ્સને પણ સંબોધિત કરશે. સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે જિલ્લાઓ/અમલીકરણ એકમો અને કેન્દ્રીય/રાજ્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ અસાધારણ અને નવીન કાર્યને માન્યતા આપવાના […]

ભારતીય સેનામાં ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચેલા આ નિવૃત્ત ગુજરાતી અધિકારીને પરમ વિશિષ્ટ સેવા મેડલ

દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અસિત મિસ્ત્રીને સેવા મેડલથી સન્માનિત કર્યા છે. મેડલ અંગે 72માં પ્રજાસત્તાક દિવસે જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય સેનામાં આટલા ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા તેઓ મા ત્રીજા ગુજરાતી હોવાનું જાણવા મળે છે. અગાઉ ભારતીય સેનામાં કમાન્ડર-ઈન-ચીફ રહી ચૂકેલા જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજા અને લેફ્ટનન્ટ જનરલ મહિપતસિંહ જ આટલા ઉચ્ચ પદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code