1. Home
  2. Tag "Awareness"

કન્યા વિદ્યાર્થીઓમાં સર્વાઇકલ કેન્સરને રોકવા માટે જાગૃતિ લાવવા અને પગલાં ભરવા કેન્દ્રની રાજ્ય સરકારોને સૂચના

નવી દિલ્હીઃ નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ફોર ઈમ્યુનાઈઝેશન (NTAGI) એ યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ (UIP) માં 9-14 વર્ષની કિશોરીઓ માટે એક વખતના કેચ-અપ સાથે 9 વર્ષની નિયમિત રજૂઆત સાથે HPV રસી દાખલ કરવાની ભલામણ કરી છે. રસીકરણ મુખ્યત્વે શાળાઓ દ્વારા આપવામાં આવશે (ગ્રેડ આધારિત અભિગમ: 5th-l0th). ઝુંબેશના દિવસે જે છોકરીઓ શાળામાં જઈ શકતી નથી તેઓ સુધી […]

સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા ઉત્પાદનો વિશે માર્કેટિંગ-જાગરૂકતાનું નિર્માણ જરૂરીઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) એ આયોજિત એક એવોર્ડ સમારંભમાં સ્વચ્છતા સ્ટાર્ટ-અપ ચેલેન્જના વિજેતાઓને સન્માનિત કર્યા. આ પ્રસંગે  કૌશલ કિશોરે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ને સ્વચ્છ ભારત મિશન- અર્બન (SBM)ની શરૂઆત સાથે જન આંદોલનનું સ્વરૂપ લીધું છે. આ મિશન હેઠળ કચરાને રિસાયક્લિંગ અને ઉપયોગી ઉત્પાદનોમાં ફેરવવાથી માત્ર […]

કોરોના રસીકરણ અભિયાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા શિક્ષકની અનોખી પહેલ

ઘર આંગણે તૈયાર કરી વિશાળ રંગોળી રંગોળી મારફતે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. કોરોના વાયરસને નાથવા માટે રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 15 કરોડથી વધારે લોકોએ કોરોનાની રસી લીધી છે. બીજી તરફ સરકાર પણ લોકોને કોરોનાની રસી લેવા […]

GTU NSSના 376 સ્વયંસેવકો ઑક્સિજનના વપરાશ સંદર્ભે રાજ્યભરમાં જાગૃકત્તા ફેલાવશે

અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં કોરોના મહામારીનો સામનો કરવાના હેતુસર , ICMR માન્ય બાયોટેક લેબમાં પ્રતિદિન 200થી વધુ RTPCR ટેસ્ટ કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીટીયુ દ્વારા ન માત્ર ટેક્નિકલ શિક્ષણ પણ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને સમાજસેવાના ઉત્તમ ગુણો વિકસીત થાય ,તે અર્થે હંમેશા કાર્યરત હોય છે. વર્તમાન કોવિડ-19ની […]

કેન્દ્ર રોડ સેફ્ટિને લઈને લોકોને જાગૃત કરવા નવા નિયમો લાગૂ કરશે – આ અંતર્ગત ડ્રાઈવિંગ લાયસન્સ લેવાની મથામણ વધશે

કેન્દ્ર સરકાર લાગૂ કરશે નવો નિયમ ડ્રાઈવિંગ લાયસન્સ માચે વધુ મહેનત થશે દિલ્હી – રોજબરોજ વધતા રોડ અકસ્માતને લઈને હવે કેન્દ્રએ ચિંતા વ્યક્ત કરી છે, રોડ સેફ્ટિને વધુ મહત્વ આપવા માટે કેન્દ્ર સરકાર અનેક નવા નિયનો લાગૂ કરવા જઈ રહી છે, હવે સરકાર દ્રારા તમામ માટે ટ્રાફિક રૂલ્સ તોડવા માટે સેફ્ટી સર્ટિફિકેટ કોર્સ કરાવાશે. રોડ […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ મતદાન અંગે જાગૃતિ લાવવા ચૂંટણીપંચનો નવતર પ્રયોગ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન વધે તે દિશામાં ચૂંટણીપંચ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ લોકોને મતદાન અંગે જાગૃત કરવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન પોરબંદરમાં મતદાનને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે મોટા ફળ ઉપર સ્ટીકર લગાવવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરમાં વધુને વધુ લોકો મતદાન કરવા માટે પ્રેરાય તે માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code