1. Home
  2. Tag "ayodhya"

UP વિધાનસભા ચૂંટણીઃ કેજરીવાલ ભગવાન શ્રીરામના શરણે, અયોધ્યાને લઈ કરી મોટી જાહેરાત

દિલ્હીઃ આગામી વર્ષે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલએ આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવાની કવાયત શરૂ કરી છે અને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખશે. દરમિયાન અરવિંદ કેજરિવાલ પણ હિન્દુત્વ તરફ આગળ વધી રહ્યાં હોય તેમ તેઓ ભગવાન શ્રી રામજીની […]

અયોધ્યામાં આયોજીત રામલીલાએ સ્થાપ્યો કિર્તિમાન, 20 કરોડ દર્શકોએ રામલીલા જોઈ

લખનૌઃ લક્ષ્મણકિલાના સંકુલમાં મેરી માં ફાઉડેશનના તત્વાવધાનમાં આયોજીત ફિલ્મી કલાકારોથી સુસજ્જિત રામલીલા મંચનના અંતિમ દિવસે દશેરા મહોત્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગ્રે અન્યાયના પ્રતીક સમાન રાવણના 40 ફુટ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં મુખ્ય અતિથિ સાંસદ લલ્લૂસિંહ ઉપસ્થિત રહ્યાં હતા. આ પહેલા ભગવાન શ્રી રામજી અને લંકેશ વચ્ચે સર્જાયેલા યુદ્ધનું દ્રશ્યાંકન ખુબ રોમાંચકારી […]

તિરુપતિ મંદિરની જેમ થશે અયોધ્યામાં રામલલાના દર્શન- જાણો કેવી હશે રામમંદિરના શ્રધ્ધાળુંઓ માટેની વ્યવસ્થા

તિરુપતિ દેવસ્થામની જેમ રામલલાના દર્શનની હશે સુવિધા વિવિધ પ્રકારની વિશેષતાઓ યાત્રીઓનું ધ્યાન દોરશે મોટા ભાગનું પરિસર ખુલ્લુ રાખવામાં આવશે યાત્રીઓ પરિસરમાં જ 24 કલાક વિતાવી શકે તેવી વ્યવસ્થા કરાશે લખનૌઃ રામજન્મભૂમિમાં અયોધ્યા મંદિરને લઈને લોકોનો ઉત્સાહ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે રામમંદિરમાં બિરાજમાન રામલલાના નિર્માણમાં દેશના વિવિધ સ્થળોની તર્જ પર વિવિધ પ્રકારની વિશેષતાનો […]

અયોધ્યામાં ડ્રોન મળતા તંત્ર સાબદુ બન્યું, હાઈ એલર્ટ જાહેર

ઉત્તરપ્રદેશઃ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં ડ્રોન મળતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કેંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિક્રમા માર્ગના કિનારે મોડી સાંજે ડ્રોન જોવા મળ્યું હતું. જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આતંકવાદી હુમલાના કાવતરાનો પર્દાફાશ થયા બાદ ડ્રોનને લઈને અયોધ્યામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ઠેર-ઠેર તપાસ શરૂ કરવામાં આવી […]

UP વિધાનસભા ચૂંટણીઃ AAP ભગવાન શ્રીરામના શરણે, સિસોદીયાએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના કર્યા દર્શન

લખનૌઃ ક્યારેક અયોધ્યામાં રામજન્મભૂમિ પર મંદિરની જગ્યાએ વિશ્વ વિદ્યાલય બનાવવાની વાત કરનારી આમ આદમી પાર્ટી (આપ)એ ભાજપને પડકાર આપવા માટે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનું શરણ લીધું છે. આમ આદમી પાર્ટી અયોધ્યામાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. પાર્ટીએ દાવો કર્યો હતો કે, ભાજપના નકલી રાષ્ટ્રવાદને ખુલ્લો પાડશે. આ સાથે જ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની રણનીતિ તૈયાર કરી છે. […]

પીએમ મોદી અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમમાં થઇ શકે છે સામેલ

પીએમ મોદી અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન થઇ શકે સામેલ તેઓ ધનતેરસના દિવસે ત્યાં પહોંચશે તેવી સંભાવના આગામી વિધાનસભા ચૂંટણીને લઇને આ મુલાકાત મહત્વની નવી દિલ્હી: પીએમ મોદી દિવાળી દરમિયાન અયોધ્યા જઇ શકે છે. દર વર્ષે અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ યોજાય છે તેમાં સામેલ થવા તે જઇ શકે છે. પીએમ મોદી દિવાળી દરમિયાન અયોધ્યા જઇ શકે છે અને […]

અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રોડનું નામ કલ્યાણ સિંહ માર્ગ કરાશે

દિલ્હીઃ ભાજપના સિનિયર નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું નિધન થતા ભાજપના નેતાઓમાં શોક ફેલાયો છે. તેમજ મોટી સંખ્યામાં તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે સિનિયર નેતાઓ-કાર્યકરો અને પરિવારજનો ઉમટી પડ્યાં હતા. કલ્યાણસિંહે અયોધ્યામાં રામ મંદિર માટે મહત્વનું યોગદાન આપ્યું છે. દરમિયાન અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલ તરફ જતા રસ્તાનું નામ કલ્યાણસિંહ માર્ગ આપવાનો ઉત્તરપ્રદેશ સરકારે […]

હવે માત્ર 2 કલાકમાં દિલ્હીથી અયોધ્યા પહોંચી શકાશે, રામ મંદિરમાં આ પ્રોજેક્ટ લેશે આકાર

હવે દિલ્હીથી અયોધ્યા માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે અયોધ્યામાં એરપોર્ટ બાદ હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થશે રામ મંદિરને લઇને જોરદાર પ્રોજેક્ટ રજૂ થયો નવી દિલ્હી: સમગ્ર ભારતના લોકોની આસ્થાનું કેન્દ્ર એવા અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. તેના પર કામ ચાલી રહ્યું છે. સમગ્ર વિશ્વ માટે અયોધ્યા એક સર્વોત્તમ ધાર્મિક તેમજ […]

અયોધ્યા રામનગરીમાં 493 વર્ષ બાદ શ્રાવણ મહિનામાં 21 કિલો ચાંદીના હિંચકા પર બિરાજમાન થયા રામલલા

રામભગવાનને ચાંદીના હિંચકે ઝુલાવાયા 493 વર્ષ બાદ શ્રાવણ મહિનાનો આ અવસર જોવા મળ્યો   લખનૌઃ- અયોધ્યા ભગવાન રામની ભુમિ પર કાલનો દિવસ ખાસ બન્યો હતો, વિતેલા દિવસને 13 ઓગસ્ટની શ્રાવણ શુક્લ પક્ષ પંચમીની તારીખ રામનગરી માટે ખાસ બની છે, કારણ કે લગભગ 493 વર્ષ પછી રામલલા સાવન મહિનામાં પ્રથમ વખત ચાંદીના ઝૂલ પર બિરાઝમાન થયા […]

અયોધ્યામાં 21 કિલોના ચાંદીના હિંચકા પર ઝુલશે ભગવાન ‘રામલલા’ – રામ ઝરોખામાંથી ભક્તો કરી શકશે દર્શન

રામલલાને 21 કિલો ચાંદીના ઝુલામાં ઝુલાવાશે ભક્તો રામઝરોખામાંથી કરી શકશે મંદિરના દર્શન લખનૌઃ ભગવાન રામના જન્મસ્થાન અયોધ્યામાં 11 ઓગસ્ટથી ઝુલા મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કોરોનાને કારણે આ વખતે પણ વધારે ધામધૂમ કરવામાં આવી નથી. પરંતુ ભવ્ય રામ મંદિરના ઝડપી બાંધકામ વચ્ચે, રામ જન્મભૂમિ સંકુલમાં 21 કિલો ચાંદીના ઝૂલામાં રામલલાને ઝુલાવવામાં આવનાર છે. ભગવાન રામને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code