શ્રીરામજીના ભવ્ય, દિવ્ય અને અનોખા મંદિરનું નિર્માણ રામરાજ્ય તરફ આગળ વધી રહેલા ભારતમાં એક મહત્વપૂર્ણ પગલું : ગડકરી
નવી દિલ્હીઃ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દેશના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો સંદેશ ટ્વીટ કર્યો છે. તેમણે લખ્યું છે કે; ‘અયોધ્યા ધામમાં લાખો ભારતીયો દ્વારા આરાધિત મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામજીના ભવ્ય, દિવ્ય અને અનોખા મંદિરનું નિર્માણ રામરાજ્ય તરફ આગળ વધી રહેલા ભારતમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ખુશીને શબ્દોમાં વ્યક્ત […]


