1. Home
  2. Tag "Ayushman Card"

ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો સાથે આયુષ્યમાન કાર્ડનો વિવાદ ઉકેલાયો, હવે સારવાર મેળવી શકાશે

ગાંધીનગર: ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડ ધરાવતા નાગરિકોને માત્ર સરકારી જ નહીં પણ ખાનગી હોસ્પિટલોમાં પણ તબીબી સારવારનો લાભ મળે છે. પણ સરકાર દ્વારા તેમજ વિમા કંપનીઓ દ્વારા ખાનગી હોસ્પિટલોને બાકી બિલનું સમયસર ચુકવણું કરવામાં આવતું ન હોવાથી ખાનગી હોસ્પિટલના સંચાલકોએ આયુષ્યમાન કાર્ડથી તબીબી સેવા પર રોક લગાવી દીધી હતી. આ પ્રશ્ને ખાનગી હોસ્પિટલના સંચાલકોનું સરકાર સાથે […]

આયુષ્માન કાર્ડ પ્રાપ્તકર્તાઓમાં મહિલાઓનો આશરે 49 ટકા હિસ્સો: ડો. મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના પ્રધાનમંત્રીના વિઝનને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. નવી દિલ્હીમાં આરોગ્ય મંથન-2023ના સમાપન સત્રમાં માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર આ યોજના દ્વારા દેશના દરેક વ્યક્તિને સસ્તી આરોગ્ય સેવાઓ પૂરી […]

દેશમાં દરરોજ 7થી 8 લાખ લોકોને આયુષ્માન કાર્ડ અપાય છેઃ ડો.માંડવિયા

નવી દિલ્હીઃ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં દરરોજ સાતથી આઠ લાખ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે અને દરેક ગરીબ વ્યક્તિને મેડિકલ સુવિધા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં માંડવિયાએ કહ્યું કે, દેશમાં દરરોજ લાખો આયુષ્માન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે અને જેમને આ કાર્ડ મળ્યા નથી તેમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code