તમિલનાડુમાં ગાયની કુર્બાની પર પ્રતિબંધ, મદ્રાસ હાઇકોર્ટે મોટો નિર્ણય આપ્યો
નવી દિલ્હી, 28 મે 2026: Ban on cow sacrifice in Tamil Nadu મદ્રાસ હાઈકોર્ટે રાજ્યમાં બકરી ઈદ (ઈદ અલ-અધા) અથવા અન્ય કોઈપણ દિવસે ગાય અને વાછરડાની કતલ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. જસ્ટિસ જી.આર. સ્વામીનાથન અને વી. લક્ષ્મીનારાયણનની બનેલી વેકેશન બેન્ચે આ મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. બેન્ચે કહ્યું કે આ પીઆઈએલમાં વિચારણા માટેનો પ્રશ્ન […]


