1. Home
  2. Tag "bangal"

TMCના પૂર્વ નેતા શાહજહાં શેખની કસ્ટડી CBIને સોંપાઈ, હાઈકોર્ટે બંગાળ પોલીસને કર્યો નિર્દેશ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચકચારી સંદેશખાલી પ્રકરણમાં ઝડપાયેલા મૂખ્ય આરોપી અને ટીએમસી નેતા શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવામાં આવી છે. શેખની સામે સંદેશખાલીમાં ખંડણી, જમીન પચાવી પાડવા અને યોનશોષણ સહિત અનેક ગુના નોંધાયેલા છે. કોલકતા હાઈકોર્ટે શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવાનો આદેશકર્યો છે. મુખ્યન્યાયમૂર્તિ શિવગણનમએ કહ્યું કે, કેન્દ્રીય એજન્સી મામલો પોતાના હાથમાં લેશે. તેમણે બંગાળ પોલીસને શાહજહાં […]

સંદેશખાલી કેસમાં સંડોવાયેલા શાહજહાં શેખ સામે TMCની કાર્યવાહી, છ વર્ષ માટે સસ્પેન્ડ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસા કેસમાં ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા નેતા શાહજહાં શેખની મુશ્કેલીમાં વધારો થયો છે. ટીએમસીએ તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં હતા. શાહજહાં શખ ઈડીના અધિકારીઓની ટીમ ઉપર થયેલા હુમલા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસે કોલકતા હાઈકોર્ટના આદેશના પગલે તેની ધરપકડ કરી હતી. જે બાદ તેને બશીરહાટની અદાલતમાં […]

રાજકોટમાંથી ઝડપાયેલા આતંકવાદીઓના કેસમાં ATSની ટીમે બંગાળ સુધી લંબાવી તપાસ

ગુજરાત એટીએસની ટીમે બંગાળમાં ધામા નાખી તપાસ શરૂ કરી પશ્ચિમ બંગાળના યુવાનોનું આરોપીઓ કરતા હતા બ્રેનવોશ આગામી દિવસોમાં અન્ય આરોપીઓની ધરપકડ કરાશે અમદાવાદઃ રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલકાયદાના 3 આતંકવાદીઓને ઝડપી લઈને એટીએસની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ત્રણેય આતંકવાદીઓ પશ્ચિમ બંગાળના હોવાથી ગુજરાત એટીએસની ટીમે તપાસ બંગાળ સુધી લંબાવી છે. દરમિયાન આ આતંકવાદીઓ […]

બંગાળ ચૂંટણીપંચે યોગ્ય માહિતી આપી ન હતીઃ BSFનો ચોંકાવનારો ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગેના પોતાના રિપોર્ટમાં BSFએ કહ્યું છે કે, બંગાળ ચૂંટણી પંચે સચોટ માહિતી આપી નથી. BSFએ કહ્યું કે, સંવેદનશીલ બૂથની સંખ્યાની યાદી આપવામાં આવી નથી અને ન તો સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. ચૂંટણી માટે બીએસએફના 59 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન […]

પશ્ચિમ બંગાળમાં આકવેરા વિભાગનો સપાટો, બે જૂથ પાસેથી કરોડોની કરચોરી ઝડપાઈ

નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળમાં રિયલ એસ્ટેટના વ્યવસાય કરતા જૂથ સહિત બે ગ્રુપ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. દરમિયાન એક ગ્રુપ પાસેથી લગભગ રૂ. 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ હતી. આ ઉપરાંત અન્ય જૂથ પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રસીદ અંગેની વિગતો પણ પ્રાપ્ત થઈ છે. આ સર્ચ ઓપરેશનના પરિણામે 1.73 કરોડ રૂપિયાની […]

કેન્દ્રીય એજન્સીઓના કથિત અતિરેક પાછળ પીએમ મોદીનો હાથ ના હોઈ શકેઃ મમતા બેનર્જી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેમને નથી લાગતું કે રાજ્યમાં કેન્દ્રીય એજન્સીઓના કથિત અતિરેક પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ છે. મોદી સરકારના ઉગ્ર ટીકાકાર બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના નેતાઓનો એક વર્ગ પોતાના હિત માટે એજન્સીઓનો દુરુપયોગ કરી રહ્યો છે. મમતા બેનર્જીના આ નિવેદનના પગલે રાજકીય આલમમાં વિવિધ પ્રકારની […]

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં રાજકીય હત્યાની શરૂઆતઃ અમિત શાહ

નવી દિલ્હીઃ હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. દરમિયાન ભાજપના યુવા કાર્યકરની લાશ મળી આવતા ભાજપના નેતા-કાર્યકરોમાં રોષ ફેલાયો છે. દરમિયાન અમિત શાહે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. તેમજ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ટીએમસીના શાસનમાં રાજકીય હત્યાઓ શરૂ થઈ છે. કેન્દ્રીય […]

પશ્ચિમ બંગાળઃ મુક્તિ-માત્રિકા કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ શુક્રવારે વિક્ટોરિયા મેમોરિયલ હોલ, કોલકાતા ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ, મુક્તિ-માત્રિકા (‘માતા તરીકે સ્વતંત્રતા’) માં હાજરી આપશે. પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખર પણ અન્ય મહાનુભાવો સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. મુક્તિ-માત્રિકામાં પ્રખ્યાત ઓડિસી નૃત્યાંગના ડોના ગાંગુલી અને તેમની મંડળી, દીક્ષા મંજરી દ્વારા નૃત્ય […]

પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ઉપર હુમલાના વિરોધમાં ભાજપના નેતાએ પીએમ મોદીને પત્ર લખી માગી મદદ

કોલકત્તા: બંગાળમાં દુર્ગા પૂજાના પ્રસંગ પર કટ્ટરપંથીઓએ અનેક પૂજા પંડાલ ઉપર હુમલો કરીને મૂર્તિઓની તોડફોડ કરી હતી. આ ઘટનાના ઘેરા પડઘા પશ્ચિમ બંગાળ સહિત સમગ્ર ભારતમાં પડ્યા છે પશ્ચિમ બંગાળની તૃણમુલ કોંગ્રેસ બાદ ભાજપના સિનિયર નેતા શુભેન્દુ અધિકારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થતા હુમલા અંગે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે. […]

ચક્રવાત ‘યાસ’ બાદનો નજારોઃ- ઓડિશા અને બંગાલના કાંઠા વિસ્તારો ટાપુમાં ફેરવાયાઃ- અનેક જીલ્લામાં ભારે વરસાદની આગાહી

ચક્રવાત યાસની અસર બંગાલ અને ઓડિશામાં 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી અનેક સ્થળો ટાપૂમાં ફેરવાયા દિલ્હીઃ- છેલ્લા 2 દિવસથી ચક્વાત યાસને લઈને અનેક તારાજીના દ્ર્શ્યો સર્જાઈ રહ્યા છએ ત્યારે બંગાલ અને ઓડિશામાં ચક્રવાત યાસને લઈને હવામાન વિભાગે બંગાલના 11 જીલ્લાઓમાં અને ઓડિશાના 9 જીલ્લાઓમાં આવનારા 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરી એલર્ટ જારી કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code