1. Home
  2. Tag "Beneficial"

અહીં જાણો સૂર્યના કિરણો માનસિક સ્વાસ્થ્ય માટે કેવી રીતે છે ફાયદાકારક

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે.જેને લઈને લોકો તડકામાં બેસતા હોય છે.જોક,સુર્યપ્રકાશ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.ત્યારે આવો જાણીએ સૂર્યના કિરણો આપણા માનસિક સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. સૂર્યપ્રકાશ તમારી સર્કેડિયન રિધમને સેટ કરવામાં મદદ કરે છે, જે સેરોટોનિન નામના ચોક્કસ હોર્મોનને પણ ટ્રિગર કરે છે. સેરોટોનિન તમારો મૂડ સુધારે છે, તમને […]

ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક ખાસ એવોકાડો ચટણી,આ છે બનાવવાની રીત

થાળીનો સ્વાદ વધારવા માટે લોકો સલાડ, અથાણુંથી લઈને ચટણી લેવાનું પસંદ કરે છે.ત્યારે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવોકાડોની ચટણી..એવોકાડોનું સેવન ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક છે.આવી સ્થિતિમાં તેની ચટણી બનાવવી એક સારો વિકલ્પ બની શકે છે.જો કે એવોકાડો એક ફળ છે, પરંતુ તમે તેની ચટણી બનાવીને ભોજનનો સ્વાદ વધારી શકો છો […]

વજન ઘટાડવાથી લઇને ડાયાબીટીસ જેવી બિમારીઓ માટે લીલા વટાણા છે ફાયદાકારક,વિટામિનનોથી ભરપૂર

શિયાળામાં લીલું શાકભાજી મોટા પ્રમાણમાં થતું હોય છે. અને એમાના એક છે લીલા વટાણા..લીલા વટાણાનો ઉપયોગ તમામ પ્રકારના ભારતીય જમણમાં શાક, ભાત અને સેન્ડવિચ વગેરેમાં થાય છે.કોક જ હશે જેને વટાણા નહીં ભાવતા હોય, વટાણમાં વિટામીન-A, વિટામીન-B6, વિટામીન – K અને વિટામીન – C ભરપૂર માત્રામાં છે.અને તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.તો ચાલો […]

માત્ર પેટ માટે જ નહીં પણ વાળ માટે પણ ફાયદાકારક છે કાચા શાકભાજી,આ રીતે કરો તેનો આહારમાં સમાવેશ

શાકભાજી હંમેશા સ્વાસ્થ્ય માટે બેસ્ટ ખોરાકમાંથી એક માનવામાં આવે છે. આજકાલ આવા હજારો શાકભાજી છે, જેને આપણે બધા પકાવીને અથવા ઉકાળીને ખાવાનું પસંદ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે,કાચા શાકભાજી ખાવાથી પણ ઘણા ફાયદા થાય છે.લીલા પાંદડાવાળા શાકભાજી શરીરમાં પાણી અને પોષક તત્વોની ઉણપ તેમજ અન્ય વસ્તુઓ માટે ફાયદાકારક છે. તો ચાલો જાણીએ […]

હાઈબ્લડ પ્રેશરમાં આ જ્યૂસ તમારા માટે છે ફાયદાકારક

આજકાલ બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ એકદમ સામાન્ય થઈ ગઈ છે, દરેક લોકોને કોઈને કોઈ બીમારી તો હોય છે જ આવામાં જો વાત કરવામાં આ બીમારી કાળજી રાખવા વિશેની તો જે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર હોય તેણે આ પ્રકારનો જ્યૂસનું સેવન કરવું જોઈએ જેથી કરીને તે વ્યક્તિને આ સમસ્યાથી રાહત મળી રહે. સૌથી પહેલા તો ટામેટા […]

ઘરે જ તૈયાર કરો બૂંદીના લાડુ,સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહેશે

બજારની મીઠાઈઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે, આવી સ્થિતિમાં તમે ઘરે જ તૈયાર કરેલી મીઠાઈનો સ્વાદ લઇ શકો છો.તમે ઘરે બૂંદીના લાડુ બનાવીને તહેવારને વધુ ખાસ બનાવી શકો છો.તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી વિશે… સામગ્રી બેસન – 300 ગ્રામ ખાંડ – 2 કપ એલચી પાવડર – 3 ચમચી બદામ – 1 કપ […]

શિયાળાની ઠંડીના કારણે તમારા પગની એડીઓ ફાટી રહી છે,તો ચિંતા છોડો હવે આ ઉપાય જાણીલો

એડી પર રાત્રે ઘી લાવીને સુઈ જાઓ દિવેલ થી માલિશ કરવાથી એડીની ચામડી સુધરે છે હવે શિયાશાની મોસમ આવી ચૂકી છે આવી સ્થિતિમાં હાથ પગની ચામડી ફઆટવી સામાન્ય સમસ્યા બની જાય છે ખઆસ કરીને કેટલાક લોકોના પગની એડીઓ ખૂબ જ ફાટે છે,એડીમાં મોટા મોટા ચીરાઓ પડી જાય છે પરિણામે તેમાથી લોહી પણ  હેતું થાય છે […]

વિટામિન ઈ શરીરની ત્વચા માટે પણ છે ફાયદાકારક,આ રીતે કરો તેનો ઉપયોગ

વિટામિનની કમી શરીરમાં ન સર્જાય તે માટે લોકો અનેક પ્રકારના પ્રયાસ કરે છે, પણ ક્યારે વધારે પડતા વ્યસ્ત સિડ્યુલના કારણે લોકો હેરાન અને પરેશાન પણ થતા રહેતા હોય છે. વિટામિનની કમીના કારણે લોકોને ક્યારેક શરીરમાં ફરક પણ જોવા મળતો હોય છે. આવામાં જો વાત કરવામાં આવે વિટામિનનો કેટલીક રીતે ઉપયોગ કરવાથી થતા ફાયદા વિશેની તો […]

માનસિક રીતે મજબૂત બનવા માટે યોગ છે અતિફાયદાકારક

યોગને આજે વિશ્વના મોટાભાગના દેશોમાં મહત્વની કસરત અથવા ભારતની સૌથી મોટી દેન તરીકે જોવામાં આવે છે. સમગ્ર વિશ્વએ માન્યુું કે યોગ કરવાથી સ્વાસ્થ્ય તે સ્વસ્થ રહે છે અને માનસિક રીતે પણ લોકોને અનેક રીતે ફાયદા થાય છે. આવામાં જો માત્ર વાત કરવામાં યોગથી થતા માનસિક ફાયદાની તો તે આ પ્રમાણે છે. મનને સંતુલિત રાખવા માટે […]

શું તમે પણ ઘરમાં મોટી એલચી રાખો છો? તો આ રીતે તે થશે તમને મદદરૂપ

આપણા દેશમાં મોટાભાગના લોકોમાં તે સમસ્યા જોવા મળતી હોય છે કે તેમને જમ્યા પછી ચૂરણ ખાવુ પડે છે, તો કેટલાકને ચાલવા જવુ પડે છે, કેટલાકને સોડા પીવી પડે છે આવામાં લોકો ક્યારેક પરેશાન પણ થઈ જાય છે. આવામાં ક્યારેક સોડા, ચૂરણ કે ચાલવાની સ્થિતિ ન હોય તો ઘરમાં રહેલી એલચીનો પણ ઉપયોગ કરી શકાય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code