1. Home
  2. Tag "Bhadravi Poonam"

ભાદરવી પૂનમઃ અંબાજીમાં પગપાળા યાત્રાળુઓ માટે 4 મોટા વૉટરપ્રૂફ ડોમ બનાવાશે

ગાંધીનગર : ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો […]

ભાદરવી પૂનમઃ અંબાજી ગબ્બર પરના પગથિયા રિપેરિંગ કરાશે

અમદાવાદઃ ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે તેવી શકયતાને પગલે તેમને તમામ સુવિધાઓ મળી રહે તે માટે કવાયત શરૂ કરી છે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ગબ્બર પર પગથિયા રિપેરિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. આજથી પગથિયા રિપેરિંગની કામગીરી […]

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, મંદિરને રંગબંરંગી રોશનીથી શણગારાયું

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનું સવિશેષ મહાત્મ્ય છે. ભાદરવી પૂનમનો 6 દિવસનો મહામેળાનો આજે 5મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. માતાજીના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. મંદિરને રંગ-બેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શક્તિપીઠ અંબાજી ગોલ્ડણ ટેમ્પલ તારીકે પણ ઓળખ ધારણ કરી રહ્યુ […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ, દર્શન સવારે 5થી રાતના 12 વાગ્યા સુધી કરી શકાશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ઉમટી પડે તેવી શક્યતા છે. ભાદરવી પૂનમ દરમિયાન ભાવિકોને માતાજીના દર્શન માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબાજી મંદિર વહેલી સવારના 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ખૂલ્લુ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધા આસ્થા […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ, ટ્રાફિક, પાર્કિગ, અને સ્વચ્છતા પર વધુ તકેદારી રખાશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે લોકમેળા માટે તેમજ પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે  બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અંબાજીમાં પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લાના અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન માટે રચાયેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષો સાથે બેઠક યોજાઇ હતી.જેમાં હારીત શુક્લાએ જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code