1. Home
  2. Tag "Bhagavad Gita"

24 ડિસેમ્બરે એક લાખ લોકો એકસાથે ભગવદ ગીતાનો પાઠ કરશે,PM મોદી કાર્યક્રમમાં લેશે ભાગ

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બરમાં કોલકાતામાં એક કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં અંદાજે 1 લાખ લોકો એકસાથે ભગવદ ગીતાનો જાપ કરશે. ભાજપ પશ્ચિમ બંગાળના અધ્યક્ષ સુકાંત મજુમદારે સોમવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે ‘એક લાખ ગીતા પાઠ’ કાર્યક્રમ 24 ડિસેમ્બરે શહેરના મધ્યમાં આવેલા બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે. પીએમ મોદીને આ કાર્યક્રમમાં […]

ભગવદ ગીતાનો સાર શું છે? તમે જાણો છો?

ભગવાનને તે વખતે આવું બોલવાનું નિમિત્ત હતું. અર્જુનને મોહ ઉત્પન્ન થયો હતો, ક્ષત્રિય ધર્મ હોવા છતાં તે મૂર્છિત થયેલો. તેથી મૂર્છા કાઢવા કૃષ્ણ ભગવાને અર્જુનને ચેતવ્યો ને કહ્યું, ‘તારી મૂર્છા ઉતાર, તું તારા ધર્મમાં આવ. કર્મનો કર્તા કે ના કર્તા તું થઇશ નહીં.’ કૃષ્ણ ‘વ્યવસ્થિત’ જાણતા હતા અને ‘વ્યવસ્થિતના’ નિયમમાં હતું એટલું જ કૃષ્ણ બોલ્યા […]

આજે ગીતા જયંતી,અહીં જાણો ભગવદ્ ગીતા પ્રાગટ્ય અને માહાત્મ્ય વિશે

માગશર સુદ અગિયારસ એટલે કે આજના દિવસે જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણના સ્વયં મુખે ગીતાજીનું અવતરણ થયું હતું, ત્યારથી આજના દિવસે ગીતા જયંતીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે.ગીતા એ તમામ હિન્દુ ધર્મના ધર્મ ગ્રંથ તરીકે આજે પણ પૂજવામાં આવે છે, કોઈપણ હિંદુ ધર્મ કે દેવી-દેવતાઓમાં આસ્થા ધરાવતો ભાવિક તેના જીવનકાળ દરમિયાન ગીતાના જ્ઞાનનુ તેમના જીવનમાં અનુકરણ […]

ગુજરાતઃ પ્રાથમિક શિક્ષણમાં ભગવદગીતા ભણાવવાનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં ધો-6થી 8માં વિદ્યાર્થીઓને ભગવત ગીતા ભણાવવા અંગે સરકારે નિર્ણય લીધો છે. દરમિયાન આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. રાજ્યની વડી અદાલતે નિર્ણયના અમલ ઉપર વચગાળાનો સ્ટે આપવાનો ઈન્કાર કરીને રાજય સરકાર, શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસો જારી કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-6થી 8માં શાળાઓમાં વિદ્યાર્થીઓને ભગવદ્ગીતા ભણાવવા અંગેના રાજય […]

ગુજરાતની જેમ મહારાષ્ટ્રની શાળાઓના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવાની ઉઠી માંગ 

હવે મહારાષ્ટ્રમાં પણ શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવાની ઉઠી માંગ બીજેપીએ કરી માંગ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પાસે કરી માંગણી મુંબઈ:ગુજરાત સરકારે તેના રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતાનો સાર શીખવવાનું નક્કી કર્યું છે. ગુજરાતની નવી શિક્ષણ નીતિ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના શિક્ષણ […]

ઉર્વશી રૌતેલાએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન સાથે કરી મુલાકાત, ગિફ્ટમાં આપી ‘ભગવદ ગીતા’

ઉર્વશી રૌતેલાએ ઇઝરાયલના પૂર્વ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન ઉર્વશી રૌતેલાએ પૂર્વ ઇઝરાયલી વડાપ્રધાનને આપી ખાસ ગિફ્ટ ભેટમાં તેણે પૂર્વ ઇઝરાયલી વડાપ્રધાનને ‘ભગવદ ગીતા’ ગિફ્ટમાં આપી નવી દિલ્હી: ભારત અને ઇઝરાયલની મિત્રતા તો જગજાહેર છે. હવે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ ઇઝરાયલની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણીએ ઇઝરાયલના પૂર્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code